Ahmedabad થી ચાર શહેર માટે સીધી ફ્લાઇટ શરૂ: દક્ષિણ કે પૂર્વ ભારત જતાં મુસાફરોને સુવિધા

Ahmedabad,તા.10 અમદાવાદ એરપોર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઈટ મળી જશે. જે આજ (10મી ડિસેમ્બર)થી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે. આ ચાર શહેરો માટે વિમાન સેવા શરૂ થતા ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે.   ચાર નવી ફ્લાઈટનું ટાઈમ ટેબલ  અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટ સોમવાર અને […]

Hypersonic jets છે ભવિષ્ય : એક કલાકમાં લંડનથી ફ્લાઇટ પહોંચી જશે દિલ્હી

  લંડનથી દિલ્હી અથવા તો લંડનથી ન્યૂ યોર્ક ફક્ત એક કલાકમાં પહોંચી શકાય એ માટે હાઈપરસોનિક જેટની ટેસ્ટ ફ્લાઇટ બહુ જલદી કરવામાં આવશે. દિલ્હીથી લંડનની ફ્લાઇટ માટે લગભગ અગિયાર કલાક લાગે છે. તેમ જ, લંડનથી ન્યૂ યોર્કની ડાયરેક્ટ ફ્લાઇટમાં પણ આઠ કલાકથી વધુનો સમય લાગે છે. જોકે, આ હાઈપરસોનિક જેટ હવે આ અંતરને ફક્ત એક […]

Bangladesh હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઈટને પણ અસર

New Delhi,તા.06 બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં પાંચમી ઓગસ્ટે વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત આવી ગયા છે. ત્યારે બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. […]

Air India તેલ અવીવથી તમામ ફ્લાઇટ્સ આઠ ઓગસ્ટ સુધી સસ્પેન્ડ

New Delhi, તા.02 ટાટા ગ્રૂપની એરલાઈન કંપની એર ઈન્ડિયાએ પોતાના મુસાફરો માટે એક જરૂરી માહિતી જારી કરી છે. એર ઈન્ડિયાએ શુક્રવારે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે. એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટમાં જારી સંકટ વચ્ચે ઈઝરાયલના તેલ અવીવથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાએ કહ્યું […]