Asaram’s parole પાંચ દિવસ માટે લંબાવવામાં આવી

રાજસ્થાન હાઈકોર્ટમાંથી ૧૩ ઓગસ્ટે મોટી રાહત મળી જ્યારે કોર્ટે આસારામની સારવાર માટે ૭ દિવસની પેરોલ મંજૂર કરી દીધી Rajasthan, તા.૪ સગીર ભક્ત સાથે બળાત્કારના કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે આસારામની પેરોલ ૫ દિવસ વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે કોર્ટે આસારામને સારવાર માટે […]