કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોળી પહેલાં જ પગારમાં થઈ શકે છે વધારો

New Delhi,તા.10 કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હોળી પહેલાં જ ખુશીના સમાચાર આવી શકે છે. 12 માર્ચ, બુધવારે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સરકારના આ નિર્ણયથી 1.2 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ થઈ શકે છે.  12 માર્ચે કેબિનેટની આ મુદ્દે બેઠક યોજાવાની છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં […]

PF Processમાં વધુ રાહત : દસ્તાવેજ વિના જ કર્મચારીઓ વિગતો અપડેટ કરી શકશે

New Delhi,તા.7 કરોડો કર્મચારીઓની મેમ્બરશીપ ધરાવતા એમ્પ્લોયઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને કર્મચારીઓને વધુ રાહત આપી છે. આધાર સંલગ્ન યુનિવર્સલ એકાઉન્ટ નંબર ધરાવતાં સભ્યોને વ્યકિતગત-માહિતીમાં નામ, તારીખ જેવી વિગતો સુધારવા માટે છે. કોઈ દસ્તાવેજો આપવાની જરૂર નહિં રહે. અર્થાત કોઈ દસ્તાવેજ વિના જ વિગતોમાં સ્વયં ફેરફાર કરી શકશે. યુનિવર્સલ એકાઉન્ટ નંબરને અગાઉથી જ આધાર સાથે લીંક કરાવી […]

મસ્કની મનમાનીથી કર્મચારી કંટાળ્યા ડોજેમાંથી જ રાજીનામા પડવા માંડયા

ડોજેમાંથી આ પહેલા પણ ૪૦ કર્મચારીઓએ એકસાથે રાજીનામુ આપ્યુ હતું, મસ્ક માટે વિભાગ ચલાવવો અઘરો Washington, તા.૨૬ અમેરિકન પ્રમુખના સલાહકાર ઇલોન મસ્કની મનમાનીથી તેના જ વિભાગ ડોજેના કર્મચારીઓ કંટાળવા લાગ્યા છે. તાજેતરમાં ૨૧ ટેકનિકલ કર્મચારીઓએે વિભાગમાંથી રાજીનામુ આપી દીધું છે. આ પહેલા પણ ૪૦ લોકો ડોજે છોડી ચૂક્યા છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે પ્રમુખપદની […]

Holi પહેલાં જ કેન્દ્રિય કર્મચારીઓને દિવાળી!

સરકાર ૧૪ માર્ચના રોજ આવી રહેલા હોળીના તહેવાર પહેલાં મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત કરી શકે છે New Delhi, તા.૨૨ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેંશનર્સ માટે ખુશખબર છે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હોળી પહેલાં વધવાનું છે. ૧૪ માર્ચ, ૨૦૨૫ના રોજ હોળી છે. તે પહેલાં સરકાર મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી શકે છે. ૭માં પગારપંચ અંતર્ગત વર્ષમાં […]

Diwali Gift: કેન્દ્રનાં કર્મચારીઓનાં D.A માં 3% નો વધારો

નવી દિલ્હી,તા.16 દિપાવલીનાં તહેવારો નજીક આવતા જ મોદી સરકારે કેન્દ્ર સરકારનાં લાખો કર્મચારીઓ તથા પેન્શનરોને ડીએ વધારો કરીને હેપ્પી દિપાવલી કર્યુ છે. આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 3 % નો વધારો કરવામાં આવ્યો હતો જેથી હવે ડીએ વધીને 53% થયુ છે અને તે જુલાઈ 2024 થી અમલી બનશે જેથી હવે દિવાળીનાં પગાર […]

Bangladesh માં ફસાયેલા ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓ એર ઈન્ડિયાના વિમાનથી વતન પરત

Bangladesh,તા.07  બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનો તખ્તાપલટ થઈ ગયો છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનવાની જાહેરાત પણ થઈ ચૂકી છે, પરંતુ ઉગ્ર વિદ્યાર્થીઓનું આંદોલન રોકાવાનું નામ લઈ રહ્યું નથી. છેલ્લા બે મહિનાથી બાંગ્લાદેશ સળગી રહ્યું છે, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. ગત 4 ઓગસ્ટથી દેશમાં જુદા-જુદા સ્થળો પર હિંસક […]