આજે Eknath Shinde કોઈ મોટી જાહેરાત કરે તેવા સંદેશા વહેતા થયા

Maharashtra,તા.30મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીના ભવ્ય વિજયના એક સપ્તાહ બાદ પણ મુખ્યમંત્રી અંગે નિર્ણય નહી લઈ શકતા ભાજપ નેતૃત્વના મોરચામાં જબરો આંતરિક વિખવાદ હોવાનું સ્પષ્ટ થયુ છે અને ગુરૂવારે દિલ્હીમાં મધરાત સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના બે નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવાર વચ્ચે બેઠકોના દૌર પછી […]

મહાયુતિની બેઠક રદ, Eknath Shinde તેમના ગામ જવા રવાના થઇ ગયા

Maharashtra,તા.૨૯ મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો જાહેર થયાને લગભગ એક સપ્તાહ વીતી ગયું છે. જો કે હજુ સુધી ભાજપ, શિવસેના અને એનસીપી મુખ્યમંત્રી પદને લઈને અંતિમ નિર્ણય પર પહોંચી શક્યા નથી. અગાઉ સમાચાર આવ્યા હતા કે શુક્રવારે સાંજે મહાયુતિની બેઠક યોજાઈ શકે છે.પરંતુ  બેઠક રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે પહેલા બીજેપી ધારાસભ્ય દળની બેઠક […]

Amit Shah ના નિવાસે એકનાથ શિંદે-અજીત પવાર – દેવેન્દ્ર ફડનવીસ પહોંચ્યા

New Delhi,તા.28 મહારાષ્ટ્રમાં ભાજપ નેતૃત્વના મોરચા મહાયુતીના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રીના મુદે સર્જાયેલી સ્થિતિનો જવાબ આજે સાંજ સુધીમાં મળી જાય તેવા સંકેત છે. છેલ્લા પાંચ દિવસના મુંબઈમાં રાજકીય દ્રશ્યો બાદ આજે હવે મહાયુતીના ત્રણેય અગ્રણીઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તથા બીજા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર દિલ્હી પહોંચ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને […]

Maharashtra ના CM પદેથી Eknath Shindeનું રાજીનામું: Devendra Fadnavis દિલ્હી પહોચ્યા

Mumbai,તા.26 Maharashtra વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી અંગે હજુ ચાલુ રહેલા સસ્પેન્સ વચ્ચે આજે મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહેલા Eknath Shinde તેના પુરા મંત્રીમંડળ સાથે રાજીનામુ સુપ્રત કરી દીધુ છે અને તેઓ હવે નવા મુખ્યમંત્રીની શપથવિધિ સુધી કાર્યકારી સીએમ તરીકે ફરજ બજાવશે. બીજી તરફ Eknath Shindeના રાજીનામા બાદ હવે મુખ્યમંત્રીની નિયુક્તિની પ્રક્રિયા તેજ […]

Eknath Shinde Group ઉદ્ધવ ઠાકરેને આપ્યું નવું ટેન્શન : ઘણા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે

Maharashtra,તા.૨૫ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેને મોટી હારના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ૫૬ ધારાસભ્યો જીતનાર ઉદ્ધવ ઠાકરેને આ વખતે માત્ર ૨૦ જ મળ્યા છે. જ્યારે એકનાથ શિંદે જૂથના શિવસેનાના ૫૭ ધારાસભ્યો જીત્યા છે. આવી સ્થિતિમાં એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેને નવું ટેન્શન આપ્યું છે, જેઓ પાર્ટીનું નામ અને પ્રતીક પહેલેથી જ […]

Eknath Shinde મહારાષ્ટ્રમાં શિવસેના જૂથના નેતા તરીકે ચૂંટાયા

Maharashtra,તા.૨૫ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો જાહેર થયા બાદ આજે મુંબઈની એક હોટલમાં શિવસેના શિંદે જૂથના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ભાગ લીધો હતો. બેઠકમાં ચાર ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. સૌથી મહત્વની દરખાસ્ત એ હતી કે એકનાથ શિંદેને જૂથના નેતા તરીકે નિયુક્ત કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રી […]

શું Eknath Shinde મહારાષ્ટ્રમાં બીજેપી માટે બીજા નીતીશ કુમાર બનશે

Patna,તા.૨૩ મહારાષ્ટ્ર વિધાનસભા માટેના વલણો ભાજપ માટે તોફાન હોવાનું કહેવાય છે. ડેટા પણ કંઈક આવું જ સૂચવે છે. પરંતુ, સવાલ એ થાય છે કે શું ભાજપે આનાથી ખુશ થવું જોઈએ? હાલના આંકડાઓ જોતા લાગે છે કે મહારાષ્ટ્રમાં બે તૃતિયાંશ બહુમતી સાથે એનડીએ સરકાર બનવા જઈ રહી છે. પરંતુ, રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે મહારાષ્ટ્રમાં પણ […]