Gir Somanath:પાછોતરા વરસાદમાં બચેલો પાક લણવાનો ખેડૂતોનો પ્રયાસ

Gir Somanath ,તા.05  ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું, કેટલાક જિલ્લામાં ખેડૂતોનો થોડોઘણો પાક માંડ-માંડ બચી ગયો છે. આવો જ એક જિલ્લો છે ગીર સોમનાથ, કે જ્યાં ખેડૂતોએ પાછોતરા વરસાદ બાદ બચેલા પાકને લણવાની કામગીરી હાથ ધરી છે. દિવાળીના વેકેશનમાં મજૂરો પણ વતન ગયા હોવાથી […]

દિવાળીમાં 26થી 30 ઑક્ટોબર દરમિયાન Surat થી 2200 વધુ બસ દોડાવવામાં આવશે

Surat,તા.17 દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી દિવાળીમાં પોતાના વતન જતાં લોકો માટે ખાસ સુવિધા કરવામાં આવી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને એસ. ટી નિમગ દ્વારા વતન જવાની તારીખ 26થી 30 ઑક્ટોબર દરમિયાન સુરતથી 2200 વધુ બસ દોડાવવામાં આવશે. સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું […]

Diwali પહેલાં ઘણા ડોમેસ્ટિક રૂટના વિમાન ભાડામાં ૨૦-૨૫% ઘટાડો

એરલાઇન્સ કંપનીઓની કેપેસિટીમાં વધારો અને ક્રૂડના ભાવમાં ઘટાડાથી મુસાફરો માટે ખુશખબરી New Delhi, તા.૧૫ આ દિવાળીની સિઝનમાં વિમાન મુસાફરો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. ઘણા ડોમેસ્ટિક રૂટ પર સરેરાશ વિમાન ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં ૨૦-૨૫ ટકાનો ઘટાડો થયો છે. એરલાઇન કંપનીઓની બેઠક ક્ષમતામાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરના ઘટાડાને કારણે વિમાનની ટિકિટના ભાવ […]