ધોરણ 10 અને 12 માટે તણાવ મુક્ત પરીક્ષા સેમિનાર Crystal School માં યોજયો

Dhaka,તા.06 સરસ્વતી પૂજન અને ધોરણ 10 અને 12 માટે  તણાવ મુક્ત પરીક્ષા સેમિનાર ક્રિસ્ટલ સ્કૂલ અને  રોટરી કલ્બના સંયુક્ત ઉપક્રમે યોજયો હતો આ સેમિનાર માં બે વખત  રીરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર જૂનાગઢના પ્રતિષ્ઠીત શિક્ષક બલદેવપરી દ્વારા બાળકોને મોટીવેશન અને આધુનિક ટેકનોલોજી ના માધ્યમથી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હોશિયાર વિદ્યાર્થી કેવી રીતે સંપૂર્ણ ગુણ મેળવી […]

જામજોધપુર નગરપાલિકાએ દબાણ   દુર ન કરાતા, ગોસ્વામી સમાજ દ્વારા ભુખ હડતાલ ની ચિમકી

Dhaka,તા.07 જામજોધપુર શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલી દશનામ ગોસ્વામી સમાજની વાડી પાસેનાં ગેર કાયદેસર દબાણ ને દુર કરવા વારંવાર રજૂઆત કરવા છતા, તંત્ર દ્વારા પગલાના લેવાતા અંતે ગાંધી ચિંધ્યા માર્ગે ભુખ હડતાલ  ઉપર  ઉતરવાની ચિમકી સમાજના પ્રમુખ શૈલેષગિરિ ગોસ્વામી એ ઉચ્ચારી છે.  અત્રે ઉલ્લેખનિય છે કે ઇ.સ. 2018 મા આ બાબતે સમાજે નગરપાલિકા સામે ભુખ […]

ટેન્શન Free Exam Seminar કાર્યક્રમની ઊજવણી કરાઈ

Dhaka,તા.09 શ્રી જવાહર હાઈસ્કુલ ખોરાસા-ગીરના ધો.10-અને 12 માં અભ્યાસ કરતાં દરેક સમાજના ભાઈ- બહેની માટે આવનારી બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા માટે શૈક્ષણિક સેમીનારનું આયોજન અને વાલી મિટિંગ આચાર્યથી કાંતિભાઈ કોઠડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આચાર્યશ્રી કોઠડીયા સાહેબે આવકાર સાથે પ્રાસંગિક પ્રવચનમાં પુરુષાર્થને લગતા કેટલાંક સૂચનો, દૃષ્ટાંતો વાલીઓ અને વિદ્યાર્થીઓને આપ્યા હતાં.  આ કાર્યક્રમમાં ખાસ […]

મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહારનો માસ્ટરમાઇન્ડઃ Sheikh Hasina

Dhaka,તા.૩  બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ સામે હિંસા ચાલુ છે. સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરતી સંસ્થા ઈસ્કોન સાથે સંકળાયેલા સંત ચિન્મય કૃષ્ણદાસને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેના પર હિંસા ભડકાવવાનો આરોપ છે. બાંગ્લાદેશના હિંદુઓમાં પણ આની સામે રોષ છે. દરમિયાન પૂર્વ પીએમ શેખ હસીનાએ આરોપ લગાવ્યો છે કે બાંગ્લાદેશમાં થઈ રહેલી નરસંહાર માટે વચગાળાની સરકારના […]

Chinmay Das ૨ જાન્યુઆરી સુધી જેલમાંથી બહાર નહીં આવે, કોર્ટે સુનાવણી સ્થગિત કરી

Dhaka,તા.૩ બાંગ્લાદેશમાં હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી મંગળવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ કેસમાં ચિન્મય દાસ વતી દલીલ કરવા માટે ચિત્તાગોંગ કોર્ટમાં કોઈ વકીલ હાજર નહોતો. આ પછી કોર્ટે કેસની સુનાવણી સ્થગિત કરી દીધી. દરમિયાન, ઈસ્કોને કહ્યું છે કે તાજેતરમાં હુમલો કરાયેલા ચિન્મય દાસના વકીલ રમેન રોયની હાલત ગંભીર છે. ઇસ્કોન […]

Bangladesh અદાણી પાસેથી વીજળીની ખરીદી અડધી કરી

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના કાર્યકાળમાં અદાણી પાવરે ૨૦૧૭માં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા Dhaka,તા.૩ બાંગ્લાદેશે અદાણી પાવર પાસેથી આયાત લગભગ પચાસ ટકા ઘટાડી દીધી છે. બાંગ્લાદેશે લાખો ડોલરની ચુકવણી બાકી હોવાના હાલ ચાલતા વિવાદ અને શિયાળાને કારણે ઘટેલી માંગનું કારણ આપી આયાતમાં ઘટાડો કર્યો છે. અદાણી પાવરે પેમેન્ટમાં વિલંબને કારણે બાંગ્લાદેશના વીજ પુરવઠામાં ઘટાડો કર્યો […]

Bangladesh માં કટ્ટરવાદીઓનો ખોફ :ભકતોને ભગવો ન પહેરવા,તિલક છુપાવવા ઈસ્કોનની સલાહ

Dhaka,તા.3‘ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો અને તમારું માથું ઢાંકો…’ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON) કોલકાતાએ બાંગ્લાદેશમાં તેના સહયોગીઓ અને અનુયાયીઓને આ સલાહ આપી છે. જેથી તેઓ પડોશી દેશમાં કટ્ટરપંથીઓથી બચી શકે અને પોતાની સુરક્ષા કરી શકે.  ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે જણાવ્યું હતું કે, ’લોકોએ મંદિર અને ઘરની અંદર તેમના […]

પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા ૪૨ લોકોના મોતના કેસમાં નિર્દોષ, Dhaka court verdict

Dhaka,તા.૨૬ ઢાકાની એક અદાલતે ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા અને અન્ય ત્રણ વિરુદ્ધ ૨૦૧૫માં દાખલ કરાયેલા કેસને રદ કર્યો હતો. આ મામલો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વિરોધ દરમિયાન ૪૨ લોકોની હત્યા સાથે સંબંધિત છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ઝિયાદુર રહેમાને ગુરુવારે આ આદેશ આપ્યો હતો. ન્યૂઝ એજન્સી ’બાંગ્લાદેશ સાંગાબાદ સંસ્થા’ના જણાવ્યા અનુસાર, પોલીસ રિપોર્ટ સ્વીકારતા કોર્ટે […]

President Mohammad Shahabuddin નું ભવિષ્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા પછી નક્કી થશે

Dhaka,તા.૨૫ બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું કે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનું ભવિષ્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરવામાં આવશે. વાસ્તવમાં, રાષ્ટ્રપતિએ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાને લઈને સવાલો ઉઠાવ્યા હતા, જેણે વિવાદ સર્જ્‌યો હતો. આ પછી વચગાળાની સરકાર તરફથી આ નિવેદન સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસના સલાહકારે કહ્યું કે […]

Dhaka માં અજ્ઞાત લોકોએ મીડિયા જૂથની ઓફિસમાં તોડફોડ કરી,મહિલા પત્રકાર પર હુમલો

Dhaka,તા.૨૦ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તોફાની તત્વોએ એક મીડિયા સંસ્થાની ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી અને એક મહિલા પત્રકાર પર પણ હુમલો કર્યો.મીડિયા અહેવાલો અનુસાર, હોકી સ્ટિક અને દંડાથી સજ્જ ઓછામાં ઓછા ૭૦ લોકો બસુંધરા રહેણાંક વિસ્તારમાં ઈસ્ટ વેસ્ટ મીડિયા ગ્રુપની ઓફિસમાં ઘૂસ્યા હતા. આ પછી, તેઓએ ઓફિસમાં ભારે તોડફોડ કરી અને વિરોધ કરવા પર એક મહિલા […]