Surat માં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત

Suratતા.૨૦ સુરતમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉંચક્યું લાગે છે, પ્રાથમિક અહેવાલો મુજબ પાંડેસરામાં એક ૪ વર્ષના છોકરાનું તાવથી મૃત્યુ થયું છે. તે ૧૦ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો પરંતુ તેની તબિયત ત્યારે વધુ ખરાબ થઈ ગઈ. જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, તેને સ્મીમર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં થોડી સારવાર બાદ બાળકનું મોત […]

Surat:સિવિલમાં દોઢ માસમાં ડેન્ગ્યુના 424, મલેરીયાના 399 કેસ

Surat,તા,19 ચોમાસાની મોસમની વિદાય થયા  બાદ પણ સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે અમરોલીમાં તાવ અને ઉલ્ટી થયા બાદ બાળકી અને અલથાણમાં ઝાડા થયા બાદ આઘેડનું  મોત નીપજ્યું હતું. જ્યારે સિવિલમાં છેલ્લા દોઢ માસમાં ડેન્ગ્યુમાં ૪૨૪, મલેરીયામાં ૩૯૯, તાવમાં ૩૩૯, ગ્રેસ્ટોના ૧૪૭ દર્દી સારવાર અર્થે આવ્યા હતા. સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ […]

શહેરમાં ઓક્ટોબરમાં રોજના Dengue And Typhoid ના ૧૬-૧૬ કેસ નોંધાયા

ઓક્ટોબર માસના પાંચ દિવસના ગાળામાં જ શહેરમાં ડેન્ગ્યૂના ૮૧ અને ટાઈફોઈડના ૭૯ કેસ નોંધાયા છે Ahmedabad, તા.૯ શહેરમાં ઓક્ટોબર માસમાં પણ રોગચાળાના કેસો સતત સામે આવી રહ્યા છે. ઓક્ટોબર માસના પાંચ દિવસના ગાળામાં જ શહેરમાં ડેન્ગ્યૂના ૮૧ અને ટાઈફોઈડના ૭૯ કેસ નોંધાયા છે. આમ, ડેન્ગ્યૂ અને ટાઈફોઈડના રોજના સરેરાશ ૧૬- ૧૬ કેસ સામે આવી રહ્યા […]

Rajkot ના મવડી વિસ્તારમા ડેન્ગ્યુએ મહિલાનો ભોગ લીધો

પરિણીતાના મોતથી એકના એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી Rajkot,તા,03 શહેરના મવડી વિસ્તારમા રહેતી પરિણીતા છેલ્લા દસ દિવસથી સરધાર ગામે સ્થિત તેના ભાઈના ઘરે બીમારી સબબ રોકાવા માટે ગઈ હતી ત્યારે ગઈ કાલે તેને આંચકી આવીને બેભાન થઈ જતા તેને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા […]

Dengue And Chikungunya ના કેસોમાં ધરખમ ઉછાળો

રાજકોટમાં  પ્રથમ છ માસમાં ડેન્ગ્યુના 20 દર્દી સામે  ત્રણ માસમાં 192 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ RAJKOT,તા.૦૧ વરસાદ અને બદલાતી ઋતુમાં મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો છે. તેમાં પણ ખાસ વરસાદ રહી જતાં મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. પ્રાપ્ત આંકડા અનુસાર વર્ષના પ્રથમ છ માસમાં રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના ફક્ત 20 કેસ નોંધાયા હતા […]

Rajkot in a week માં ૧૯ જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા

Rajkot,તા.૨૧ રાજ્યમાં બેવડી ઋતુના પગલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૯ જેટલા કેસ નોંધાયા છે. મેલેરિયાનો એક અને ટાઈફોડના એક સાથે ૫ કેસ નોંધાયા છે. તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શન સહિતના ૧૭૯૮ કેસ નોંધાયા છે.મનપાની આરોગ્ય શાખાની પોરાનાશક કામગીરી અને જાગૃતિ અભિયાન નિષ્ફળ […]