‘મને જેલમાંથી બહાર કાઢો..’, કેજરીવાલ જામીન મેળવવા પહોંચ્યાSupreme Court, CJIએ કહ્યું – ઈમેલ કરો

Delhi,તા,12   દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂ કૌભાંડને લઈને જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે તેમની CBI ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમના વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી છે. જેમાં ચીફ જસ્ટિસે તેમને ઔપચારિક ઈમેલ મોકલવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં અરવિંદ કેજરીવાલને પહેલા જ વચગાળાના જામીન […]

એલજીનો પત્ર,ભગવાન તમારી સાથે આવો સમય ન આવે,Sanjay Singh

New Delhi,તા.૨૦ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે અરવિંદ કેજરીવાલની તબિયત વિશે કહ્યું હતું કે જેલમાં તેમની તબિયત બગડી રહી છે. આ મામલે રિપોર્ટ રજૂ કરતી વખતે તિહાર પ્રશાસને કહ્યું કે અરવિંદ કેજરીવાલની તબિયત સારી છે. દરમિયાન હવે દિલ્હીના લેફ્ટનન્ટ […]