શપથવિધિ: Atishi becomes Delhi’s third woman Chief Minister, નવી કેબિનેટમાં ચાર જૂના મંત્રીઓ સામેલ

New Delhi,તા.21 આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને 17 સપ્ટેમ્બરે  નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર થઈ ગયું હતું.  આતિશીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં છે. આ સાથે જ ચાર જૂના મંત્રી ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન સિવાય કેબિનેટના નવા ચહેરાના રૂપે […]

ઓફિસથી રહેવું દૂર, ફાઇલ પર સહી કરવાનો હક નહીં: Kejriwal ને જામીન મળ્યા પણ શરતો લાગુ

New Delhi,તા,13 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કથિત લિકર કૌભાંડ કેસમાં કેજરીવાલને સીબીઆઈના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધી છે. આ પહેલાં ઈડીના મામલે પણ કેજરીવાલને જામીન મળી ગઈ હતી. હવે સુપ્રીમ કોર્ટે તેમને સીબીઆઈના મામલે પણ જામીન આફી દેતાં, કેજરીવાલનો જેલથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જોકે, […]

Kejriwal નું જેલથી છૂટવાનું સપનું ફરી રોળાયું, કોર્ટે આપ નેતાની ન્યાયિક કસ્ટડીમાં કર્યો વધારો

New Delhi,તા,11 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ કથિત એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં બંધ છે. આ દરમિયાન કોર્ટ તરફથી તેમને ફરી એકવાર ઝટકો લાગ્યો છે.  દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે (11 સપ્ટેમ્બર) કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન કેજરીવાલ તિહાર જેલથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. સીબીઆઇએ કેજરીવાલ પર આરોપ […]

Independence Day પૂર્વે કેજરીવાલ માટે બેડ ન્યૂઝ, સુપ્રીમ કોર્ટે જામીન ન આપ્યા

New Delhi,તા.14  સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં આ મામલે આગામી સુનાવણી 23 ઓગસ્ટ નક્કી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે અમે આ મામલે બીજા પક્ષને પણ સાંભળવા માગીએ છીએ અને એના પછી જ કોઈ […]

17 months પછી Manish Sisodia ને મળ્યાં જામીન, દિલ્હીના પૂર્વ ડે.સીએમને સુપ્રીમ કોર્ટની મોટી રાહત

New Delhi,તા.09 દિલ્હી લીકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી. 17 મહિના બાદ આખરે મનીષ સિસોદિયાને જામીન મળી ગયા છે. આ મામલે જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથની બેન્ચે ચુકાદો સંભળાવ્યો હતો. આ પહેલા બેન્ચે 6 ઓગસ્ટે આ મામલે જ ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હી […]