શપથવિધિ: Atishi becomes Delhi’s third woman Chief Minister, નવી કેબિનેટમાં ચાર જૂના મંત્રીઓ સામેલ

New Delhi,તા.21 આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને 17 સપ્ટેમ્બરે  નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર થઈ ગયું હતું.  આતિશીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં છે. આ સાથે જ ચાર જૂના મંત્રી ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન સિવાય કેબિનેટના નવા ચહેરાના રૂપે […]

CM હાઉસ ખાલી કરશે Kejriwal, જાણો પછી ક્યાં રહેશે અને કેવી-કેવી સુવિધાઓ મળશે?

New Delhi,તા.18  આમઆદમી પાર્ટીના (AAP)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈ કાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હીના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યા બાદ આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે સરકારી મકાન સહિત તમામ સુવિધાઓ છોડવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, કેજરીવાલ આગામી 15 દિવસમાં મુખ્યમંત્રી આવાસ છોડી દેશે. જો કે મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ […]

Kejriwal આતિશીને જ દિલ્હીના મુખ્યમંત્રી કેમ બનાવ્યાં? સાત મુખ્ય કારણ

New Delhi,તા.17 આખરે દિલ્હીવાસીઓને નવા મુખ્યમંત્રી મળી ગયા. અરવિંદ કેજરીવાલ પછી દિલ્હીના નવા સી.એમ. કોણ, એ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. જેલમાંથી મુક્ત થયેલા કેજરીવાલે પોતાના અનુગામી તરીકે આતિશી માર્લેનાને પસંદ કર્યા છે. મંગળવારે (17મી સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટી (AAP)ના વિધાયક દળોની બેઠકમાં કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે બાબતે બધાએ સર્વાનુમતે સંમતિ આપી […]

Atishi બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, સાંજે રાજીનામું આપશે કેજરીવાલ

New Delhi,તા.17 દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે? આ સવાલનો જવાબ મળી ગયો છે. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી, ત્યારથી જ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, હવે આ અટકળોનો અંત આવ્યો છે. દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. પૂર્વ મુખ્યમંત્રીએ બે દિવસ પહેલાં જાહેરાત […]

એલજીનો પત્ર,ભગવાન તમારી સાથે આવો સમય ન આવે,Sanjay Singh

New Delhi,તા.૨૦ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે અરવિંદ કેજરીવાલની તબિયત વિશે કહ્યું હતું કે જેલમાં તેમની તબિયત બગડી રહી છે. આ મામલે રિપોર્ટ રજૂ કરતી વખતે તિહાર પ્રશાસને કહ્યું કે અરવિંદ કેજરીવાલની તબિયત સારી છે. દરમિયાન હવે દિલ્હીના લેફ્ટનન્ટ […]