Lucknow ની હોટલમાં વિદેશી મહિલાનું રહસ્યમય મૃત્યુ,પોલીસ તપાસમાં લાગી

Lucknow ,તા.૧૨ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિભૂતિખંડ વિસ્તારમાં એક હોટલના રૂમમાં એક વિદેશી મહિલાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું. પોલીસે આ કેસ અંગે માહિતી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, ઉઝબેક મહિલાનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો અને હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેનું મૃત્યુ હત્યા, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર થયું છે. […]

Heredity કરતા Lifestyle Diseases માટે જવાબદાર

London તા.21 કસમયે થતા death અને diseases પાછળ Heredity કરતાં Lifestyle વધુ જવાબદાર બની રહી છે. નેચર મેડિસીનમાં પ્રકાશિત ઓકસફર્ડ યુનિવર્સીટીના એક અધ્યયનમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Smoking, ગતિવિધી, રહેણી-કરણીની બદલાતી રીતોની Health પર ગંભીર અસરો પડી રહી છે. સંશોધકોનું સૂચન છે કે જે લોકોમાં ઓછો સમય જીવવાનું વારસાગત જોખમ વધુ છે. તેઓ […]

ઉત્તરથી પૂર્વ સુધી અનેક રાજ્યોમાં Heavy rains થી ત્રાહિમામ: 47 લોકોના મોત, ત્રણ દિવસ માટે ઍલર્ટ

India,તા,13 પશ્ચિમ હિમાલયના રાજ્યોથી લઈને પૂર્વોત્તર ભારતના લગભગ તમામ રાજ્યોમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમમાં રાજસ્થા, મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ અને પૂર્વ ભારતમાં ઓડિશા અને ઝારખંડમાં પણ વરસાદ વરસી રહ્યો છે. દેશના જુદા-જુદા ભાગોમાં ભારે વરસાદે 36 કલાકમાં 47 લોકોના જીવ લીધા. જેમાં ઉત્તર પ્રદેશમાં 32, મધ્ય પ્રદેશમાં 11 અને રાજસ્થાનમાં ચાર મોત થયા […]

યાગી વાવાઝોડાએ મચાવી તબાહી: Philippines માં 14 લોકોએ ગુમાવ્યા જીવ

Philippines,તા,03 ઉત્તરીય ફિલિપાઇન્સમાં મંગળવારે જોરદાર તોફાનના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 14 લોકોના મોત નીપજ્યા. આપત્તિ પ્રતિભાવ અધિકારીઓએ આ વિશે જાણકારી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉષ્ણકટિબંધીય તોફાન યાગી ઈલોકોસ નોર્ટે પ્રાંતના પાઓય શહેરથી થતાં દક્ષિણ ચીન સાગરમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટકરાયુ અને તેની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી […]

Bihar:માતાના દર્શન કરી પાછા આવતા નડ્યો અકસ્માત માં એક જ પરિવારના 5નાં મોત

Bihar,તા.22 બિહારના ભોજપુર જિલ્લામાં ગુરુવારે થયેલી માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા. જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. તમામ કાર સવાર માતા વિંધ્યવાસિનીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. મામલો ગજરાજગંજ વિસ્તારનો છે. કાર સવાર તમામ લોકો વિંધ્યાચલથી માતા વિંધ્યવાસિની દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. ત્યારે તેમની કાર અચાનક ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ. […]

ISIS terrorists ઓનો મોટો હુમલો, કાંગોમાં 16 લોકોનાં મોત, 20થી વધુનું અપહરણ કરી લેવાયું

Congo,તા.17  ઉત્તર-પૂર્વી કાંગોમાં ઈસ્લામિક સ્ટેટ જૂથ (ISIS) સાથે સંકળાયેલા આતંકીઓએ મોટો હુમલો કરી દીધો છે. આ હુમલામાં 16 ગ્રામજનોના મોત નીપજ્યા છે. આ સાથે જ આતંકીઓએ 20 અન્ય લોકોનું અપહરણ કરી લીધું છે. તેનાથી સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે. એક સ્થાનિક નાગરિક સમાજ જૂથે શુક્રવારે આ જાણકારી આપી. ન્યૂ સિવિલ સોસાયટી ઓફ કાંગોના સમન્વયક […]

Rajkot ના રૈયાધારમાં 1 વર્ષના બાળાનું ઝાડા ઉલ્ટીથી મોત

 ચાર માસથી બાળકી બિમાર હતી : માસુમનાં મોતથી પરિવારમાં કલ્પાંત રાજકોટ,તા.૨૭ ઋતુજન્ય રોગોએ માથુ ઉચકયું છે ત્યારે ચાંદીપુરાએ રાજ્યભરમાં ભરડો લીધો છે.ચાંદીપૂરાના કહેરની સાથે ડેન્ગ્યુ,મેલેરિયા જેવા રોગોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ગત 24 કલાકમાં શહેરમાં બે બાળકોના તાવ, ડેન્ગ્યુ અને મેલેરિયાનો ભોગ બન્યા છે.શહેરના રૈયાધારમાં એક વર્ષિય બાળકીનું ઝાડા ઉલ્ટીથી મોત થતાં શોકનું […]

Rajkot મા ચક્કર આવતા ખાટલા પરથી પટકાતાં મહિલાનું મોત

રાજકોટ બાદ અમદાવાદ સારવાર અર્થે લઈ જતી વેળાએ રસ્તામાં હૃદય થંભી ગયું,પરિવારમાં કલ્પાંત Rajkot,તા.૨૭ શહેરના મહિલા કોલેજ નજીક માવતરે રહેતા અને મૂળ ભાવનગરમાં સાસરિયું ધરાવતા પરિણીતાનું ઘરે ખાટલા પરથી ઉઠતી વેળાએ ચક્કર આવી જતા નીચે પટકાઈ જવાથી બેભાન હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા,ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જતી વેળાએ રસ્તામાં મહિલાએ દમ તોડી દેતા […]

Jamjodhpur ના સિધ્ધપર ગામના આધેડનું અકસ્માતમાં મોત

સોનારડી ગામે કારે બાઇકને ઠોકરે લેતાં ચાલકનું  મોત , પરિવારમાં શોક Jamjodhpur,24 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિધ્ધપર ગામે રહેતા આધેડનું જૂનાગઢથી પરત આવતી વેળાએ સોનારડી ગામે કારે બાઇકને હડફેટે લેતા મોત નિપજ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિધ્ધપર ગામે રહેતા ભરતભાઈ ધીરુભાઈ સિધ્ધપુરા (ઉં.વ.43) નામના આધેડનું સોનારડી ગામે કારે બાઇકને હડફેટે લેતા મોત નિપજ્યું છે.પોલીસની […]

Junagadh : વરસાદી પાણીનો નિકાલ દરમિયાન પટકાતા આધેડનું મોત

ઘરમાંથી પાણી  ઉલેચતી વેળાએ પગ લપસી જતાં ઘવાતા સારવારમાં દમ તોડયો Junagadh,24 જૂનાગઢમાં વરસાદી પાણીનો નિકાલ કરવા જતા આધેડ ઘરમાં લપસી જતા ઇજા થવાથી સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા તુફાનીભાઈ  રામા સહાની (ઉ.વ.51) નામના આધેડ ત્રણેક દિવસ […]