દાના વાવાઝોડાએ વેર્યો વિનાશ, Odisha માં પૂર
એક સર્વે મુજબ ચક્રવાતથી રાજ્યમાં ૧.૭૫ લાખ એકર ભૂમિમાં લાગેલા પાકને નુકસાન પહોંચ્યું છે Odisha, તા.૨૭ દાના વાવાઝાડું નબળું હોવા છતાં ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં તેજ હવા સાથે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક સર્વે મુજબ ચક્રવાતથી રાજ્યમાં ૧.૭૫ લાખ એકર ભૂમિમાં લાગેલા પાકને નુકસાન પહોંચ્યું છે. વળી, મયૂરભંજના સિમલીપાલ પર્વતીય વિસ્તારમાં […]