‘ધૂળેટીના રંગોથી સમસ્યા હોય તો પુરુષો હિજાબ પહેરીને બહાર નીકળો’, યુપીના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

Uttar Pradesh,તા.11 ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી રઘુરાજ સિંહે અલીગઢમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ધૂળેટીના રંગોને કારણે જે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે પુરુષોએ હિજાબ પહેરવું જોઈએ. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જેમ મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરે છે તેવી જ રીતે પુરુષોએ પણ હિજાબ પહેરવો જોઈએ. હિજાબ પહેરો જેથી […]

મસ્જિદોમાં આવીને એક એકને મારીશું: BJP ના નેતાનું તેજાબી નિવેદન

New Delhi,તા.02 ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ તાજેતરમાં આપેલા એક નિવેદનના કારણે વિવાદમાં આવ્યા છે. મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ભાષણ દરમિયાન તેમણે ખુલ્લેઆમ મુસ્લિમ સમુદાયના લોકોને પકડી પકડીને મારવાની ધમકી આપી હતી. આ નિવેદનને લઈને નીતિશ રાણે સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો […]

એ હાલ કરીશ કે દુનિયા તારા પર થૂંકશે: Kapil Dev પર યુવરાજ સિંહના પિતાના વિવાદિત નિવેદન

New Delhi,તા.02 હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ઘણાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેમણે ઈન્ટરવ્યુમાં માત્ર ધોની પર જ નહી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન કપિલ દેવ પર પણ નિશાન સાધ્યું હતું, અને તેમના પર આરોપ લગાવ્યો હતો કે, કપિલ દેવના કારણે મને ટીમમાંથી દૂર કરવામાં આવ્યો હતો. યોગરાજ સિંહે […]