કલેક્ટરના હસ્તે અંબાજીમાં Bhadravi Poonam Mahamela નો થયેલો શુભારંભ

પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી Banaskantha,તા.૧૨ શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી ૧૮ મી સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ યોજાઇ રહ્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાની આજથી શરૂઆત થતી હોવાથી જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો […]

RAJKOT: Lok Mela Rides સંચાલકો સાથે સાંજે કલેકટરની બેઠક: વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસો

ફાઉન્ડેશન, જીએસટી, એનડીટી રિપોર્ટ ટીકીટના દરમાં વધારો તેમજ એસઓપી હળવી કરવા સહિતના પ્રશ્ર્નો ઉછળશે RAJKOT તા.6 લોકમેળાના રાઈડ્સ સંચાલકોએ સતત બીજી વખત હરરાજીનો બહિષ્કાર કર્યા બાદ આજે સાંજના 4-30 કલાકે કલેકટર પ્રભવ જોશી દ્વારા રાઈડ્સ સંચાલકો સાથે ખાસ બેઠક યોજવામાં આવી છે. જેમાં વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રયાસો થશે. લોકમેળાના રાઈડ્સ સંચાલકોએ એસઓપી માન્ય ન […]