રાજ્ય સરકાર ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છેઃ CM Mohan Yadav
Bhopal,તા.૨૦ મુખ્યમંત્રી ડૉ. યાદવે ત્રણ નવા ફોજદારી કાયદાઓને ઐતિહાસિક ગણાવ્યા છે. તેમણે આનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો. સીએમ યાદવે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની પ્રતિબદ્ધતાના પરિણામે, દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવામાં આવી રહ્યા છે. વર્તમાન સમયની જરૂરિયાતો અને પડકારોને ધ્યાનમાં રાખીને […]