સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશનો મદરેસા કાયદો બંધારણીય ધોરણે કાયદેસર ગણાવતાં Allahabad High Courtના આદેશને અમાન્ય ઠેરવ્યો

New Delhi,તા.05 સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ 2004ની બંધારણીય માન્યતાને જાળવી રાખતાં 17 લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉત્તર પ્રદેશનો મદરેસા કાયદો બંધારણીય ધોરણે કાયદેસર ગણાવતાં અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશને અમાન્ય ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ તેમજ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે […]

ન્યાયતંત્રમાં સ્વતંત્રતાનો અર્થ એ નથી કે હંમેશા સરકાર વિરોધી જ ચુકાદા હોય: CJI ચંદ્રચૂડ

New Delhi,તા.05  દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બરેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે એવામાં સોમવારે એક મીડિયા કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, ‘સ્વતંત્ર ન્યાયતંત્રનો અર્થ એ નથી કે નિર્ણય હંમેશા સરકારની વિરુદ્ધ આપવામાં આવે. ન્યાયિક સ્વતંત્રતાનો અર્થ છે કે માત્ર એક્ઝિક્યુટિવ (સરકાર)થી જ નહીં પરંતુ વિવિધ પ્રકારના દબાણ અને હિત જૂથોના પ્રભાવથી પણ મુક્ત […]

‘આટલી હિંમત…આમ તો કાલે મારે ઘેર આવીને પૂછશો…’ CJI એ કોર્ટમાં વકીલનો ઉધડો લીધો

New Delhi,તા.04 સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ ફરી એકવાર ગુસ્સે થયા છે. આ વખતે તેમણે વકીલને ફટકાર લગાવી છે. કોર્ટમાં સરાજાહેર વકીલનો ઉધડો લેતા તેમણે કહ્યું કે, ‘તમે આટલી હિંમત કેવી રીતે બતાવી.’ વાસ્તવમાં વકીલે ડી.વાય ચંદ્રચુડને કહ્યું હતું કે ‘મેં કોર્ટ માસ્ટર પાસેથી એક કેસની માહિતી લીધી હતી.’ આ મામલે ચીફ જસ્ટિસ ડી.વાય […]

સુપ્રીમ કોર્ટના CJI એ PM મોદીને Ganesh Puja માટે ઘરે બોલાવતા વિવાદ

Blame,તા,12  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ વચ્ચે વિવિધ પક્ષો એક-બીજા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. શિવસેના (UBT)એ ભારતના ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે તો CJIને શિવસેના સંબંધિત કેસથી દૂર રહેવાની પણ સલાહ આપી છે. આ આક્ષેપો પાછળનું કારણ વડાપ્રધાન મોદીની CJIના આવાસના મુલાકાત છે. […]

દીકરીના કહેવાથી Chief Justice Chandrachud બન્યા વીગન, સિલ્ક અને ચામડાની વસ્તુઓ ખરીદવાનું બંધ કર્યું

New Delhi, તા.08 સોમવારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એક કાર્યક્રમમાં વીગન બનવા પાછળનું કારણ શેર કર્યું હતું. ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘હું મારી દીકરીના કહેવાથી વીગન બન્યો છું અને  અમને ક્રૂરતા મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી છે. આથી હવે હું અને મારી પત્ની સિલ્ક કે ચામડાની બનેલી વસ્તુઓ ખરીદતા નથી.’ ડેરી ઉત્પાદનો અને મધ […]

એક જ શરત પર NEETનું ફરીવાર આયોજન થશે..’, Supreme Court

New Delhi, તા.18 UGC-NEET પરીક્ષા સાથે સબંધિત 40થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી દીધી છે. આજે આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરીવાર પરીક્ષાનું આયોજન કરાવવા પર એક શરત પણ રાખી છે. કોર્ટનું કહેવું છે કે, ‘ઠોસ આધાર’ પર એ સાબિત થવું જરૂરી છે કે, મોટા સ્તર પર પરીક્ષા પ્રભાવિત થઈ છે. CJI […]