Supreme Court Chief Justice Chandrachud આજે થશે નિવૃત્ત
અયોધ્યા સહિતના 10 ચુકાદા હંમેશા યાદ રહેશે New Delhi,તા.08 જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ નવેમ્બર 2022 થી સેવા આપતા ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો આપ્યા અને ઘણી વખત સરકાર સાથે ઘર્ષણ પણ કર્યું. CJI ચંદ્રચૂડ હવે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. […]