Supreme Court Chief Justice Chandrachud આજે થશે નિવૃત્ત

અયોધ્યા સહિતના 10 ચુકાદા હંમેશા યાદ રહેશે New Delhi,તા.08 જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ નવેમ્બર 2022 થી સેવા આપતા ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો આપ્યા અને ઘણી વખત સરકાર સાથે ઘર્ષણ પણ કર્યું. CJI ચંદ્રચૂડ હવે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. […]

ફરી નહીં યોજાય NEETની પરીક્ષા, Supreme Court નો મહત્ત્વપૂર્ણ ચુકાદો

New Delhi, તા.02 NEET ની પરીક્ષા અંગે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે પેપર લીક વ્યાપક સ્તરે થયું નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે આગળથી ધ્યાન રાખે. આ પ્રકારની બેદરકારીથી બચે. સીજેઆઈએ આટલું કહેતા જ ફરીવાર નીટની પરીક્ષા યોજવાની માગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે અંતિમ […]