Uttar Pradesh માં ધર્માંતરણનો ખેલ પકડાયો, વિવિધ લાલચો આપી 12 હિન્દુ પરિવારને ખ્રિસ્તી બનાવ્યાં

Uttar Pradesh,તા,25 ગાઝિયાબાદના નંદગ્રામ વિસ્તારના સેવાનગરમાં પ્રાર્થના સભાની આડમાં ધર્માંતરણનો ખુલાસો થવા પર તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા બિમારીની સારવાર, લગ્ન અને રૂપિયાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું. વિદેશી ફન્ડિંગની આશંકાના કારણે ઈન્ગ્રાહમ શિક્ષણ સંસ્થાના પીટીઆઈ અને તેના સાથીઓના બેન્ક એકાઉન્ટની ડિટેલ તપાસવામાં […]

Goaમાં ખ્રિસ્તીઓની વસ્તી નોંધપાત્ર રીતે ઘટી છે,વસ્તી ૩૬ થી ઘટીને ૨૫ ટકા થઈ

Panaji,તા.૯ ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ગોવામાં ખ્રિસ્તી વસ્તી ઘટી છે જ્યારે મુસ્લિમ વસ્તી વધી છે. એક ચર્ચમાં એક કાર્યક્રમને સંબોધતા ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લાઈએ કહ્યું કે ગોવામાં ખ્રિસ્તી વસ્તી અગાઉ ૩૬ ટકાથી ઘટીને ૨૫ ટકા થઈ ગઈ છે. ગોવાના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લઈએ કહ્યું છે કે […]