Chinese Companie ઓના સકંજામાં 50 દેશોના 1 લાખ લોકો ફસાયા
Ghaziabad,તા.13 મ્યાનમારથી સુરક્ષિત ભારત પરત લાવવામાં આવેલા 514 આઈટી પ્રોફેશ્નલ્સમાંથી 65 લોકોની કેન્દ્રીય એજન્સીની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર મ્યાનમારના મ્યાવાડી શહેરને ચીનની કંપનીઓએ ઠગાઈનો અડ્ડો બનાવી દીધો છે. જયાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત 50થી વધુ દેશોના લગભગ એક લાખ લોકો કંપનીઓના સકંજામાં છે. એજન્સીઓ આ ઈનપુટ પર પોતાનો રિપોર્ટ તૈયાર કરી રહી […]