Chhattisgarhમાં લોકોના ટોળાએ મહિલા ASP સાથે મારપીટ કરી

બલરામપુરમાં પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત થઈ ગયું હતું, ત્યારબાદ ત્યાં જોરદાર બબાલ થઈ ગઈ હતી Chhattisgarh, તા.૨૬ છત્તીસગઢના બલરામપુરમાં ઉગ્ર ભીડે એડિશનલ એસપી નિમિષા પાંડે સાથે મારપીટ કરી હતી. મહિલાઓએ તેને ચંપલથી મારી અને તેની લાઠી પણ છીનવી લીધી. અંતમાં મહિલા એએસપીએ ભાગીને પોતાનો જીવ બચાવવો પડ્યો. રાજ્યમાં ખરાબ કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની બેદરકારીથી […]

લો બોલો! હવે ભેજાબાજોએ ઉભી કરી દીધી Fake Bank

છત્તીસગઢના સક્તી જિલ્લાના છપોરા ગામમાં ઠગોએ SBI નકલી બ્રાન્ચ ખોલીને લાખોની છેતરપિંડી આચરી Raipur, તા.૪ છત્તીસગઢમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. છત્તીસગઢમાં ઠગોએ SBI બેંકની જ નકલી બ્રાન્ચ શરૂ કરી દીધી. એટલું જ નહીં, આ ઠગોએ લાખો રૂપિયા લઈને ઉમેદવારોને નકલી નિમણૂંક પત્રો પણ આપી દીધા. આ મામલે પોલીસે ત્રણ શખ્સો સામે નામજોગ ફરિયાદ […]

Chhattisgarh બલરામપુર જિલ્લા ૩૦ ગામમાં ૧૦ કરોડની છેતરપિંડી

Balrampur,તા.૧ છત્તીસગઢના બલરામપુર જિલ્લામાંથી છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો છે . ૩૦ ગામના લોકો વધુ વળતરની લાલચમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ છેતરપિંડીમાં લોકોએ ૧૦ કરોડ રૂપિયા ગુમાવ્યા. આ છેતરપિંડી એન્ટોફગસ્ટા પીએલસી એપ દ્વારા કરવામાં આવી છે, જેને ઇન્સ્ટોલ કરીને લોકોએ હજારોથી લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. લાખો રૂપિયા ફસાયા બાદ એપમાંથી પૈસા […]

Chhattisgarh માં અન્નપૂર્ણા દાળ-ભાટ સેન્ટર ખુલશે,૫ રૂપિયામાં સંપૂર્ણ ભોજન

Chhattisgarh,તા.૨૧ છત્તીસગઢ સરકાર રાજ્યના કામદારો અને તેમના બાળકોના શિક્ષણ પર સતત ભાર આપી રહી છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ ઈન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત રાજ્ય સ્તરીય શ્રમ સંમેલનને સંબોધિત કર્યું હતું. લોકોને સંબોધિત કરતી વખતે સીએમ સાઈએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં અન્નપૂર્ણા દાળ-ભાટ કેન્દ્ર અને અટલ ઉત્કૃષ્ટ શિક્ષા યોજના શરૂ કરશે. તે જ સમયે સીએમ […]

Chhattisgarh માં મેલીવિદ્યાની શંકામાં પરિવારના પાંચ લોકોની હત્યા કરાઈ

Raipur,તા.૧૬ છત્તીસગઢના સુકમામાં રવિવારે એક ચોંકાવનારી ઘટનામાં કાળા-જાદુ કરવાની શંકામાં એક પરિવારના ત્રણ મહિલા સહિત પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં સુકમા જિલ્લા પોલીસ વડા કિરણ જી ચવ્હાણના કહેવા મુજબ, પાંચ કથિત આરોપીઓએ આત્મસમર્પણ કર્યું છે અને પછી પોલીસે તેમની કાયદેસરની ધરપકડ કરી હતી. આ મામલામાં તમામ આરોપીઓની ધરપકડ કરાશે. આ મામલામાં કોઇ […]

Chhattisgarh માં તબીબો અને પ્રાધ્યાપકોના પગારમાં વધારો

છત્તીસગઢની સરકારી મેડિકલ કોલેજોના વરિષ્ઠ નિવાસસ્થાનના લેટર પ્રોફેસરોના પગારમાં વધારો કરાયો Ranchi,તા.૧૩ છત્તીસગઢ સરકારે મેડિકલ કોલેજના કર્મચારીઓને તેમના પગારમાં ઐતિહાસિક વધારો કરીને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈના નિર્દેશ પર આરોગ્ય વિભાગે છત્તીસગઢની સરકારી મેડિકલ કોલેજોના વરિષ્ઠ નિવાસસ્થાનના લેટર પ્રોફેસરોના પગારમાં વધારો કર્યો છે. નોન-શિડ્યુલ્ડ વિસ્તારોમાં ૧ લાખ ૯૦ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે. […]

Chhattisgarh માં વીજળી ત્રાટકતા 7નાં મોત : રાજસ્થાનમાં ભારે વરસાદ

હિમાચલમાં ભારે વરસાદને પગલે 60 રોડ બંધ કરાયા બંગાળના અખાતમાં ડિપ્રેશન સર્જાતા ઓડિશામાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી Balodabazar,તા.09 છત્તીસગઢના બાલોદાબઝાર-ભાટાપરા જિલ્લામાં વીજળી પડવાને કારણે સાત લોકોનાં મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ ઘટના મોહતારા ગામમાં સાંજે એ સમયે બની જ્યારે પીડિતો ખેતરમાં કાર્ય […]

Chhattisgarh માં નવ નક્સલીઓ ઠાર, દંતેવાડા-બીજાપુર સરહદ પર પોલીસ સાથે અથડામણ

Chhattisgarh,તા,03  છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ મુઠભેડમાં  9 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે નક્સલવાદીઓની PLGA કંપની નંબર 2 સાથે સૈનિકો વચ્ચે મુઠભેડ થઈ હતી. આ મુઠભેડમાં જવાનોએ અત્યાર સુધીમાં 9 નક્સલીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી નક્સલીઓના મૃતદેહની સાથે  SLR, […]

આરએસએસ ના ખુલ્લા વિરોધને કારણે રાજ્ય સરકાર દબાણમાં આવી ગઈ છે

છત્તીસગઢમાં આદિવાસી સમાજને કેવું સન્માન મળી રહ્યું છે તેના પર દેશભરના આદિવાસી સમાજની નજર હતીઃદીપક બૈજે Raipur,તા.૧૦ છત્તીસગઢ કોંગ્રેસે વિશ્વ આદિવાસી દિવસને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.પીસીસી ચીફ દીપક બૈજે  પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો કે આરઆરએસના ખુલ્લા વિરોધને કારણે રાજ્ય સરકાર દબાણમાં આવી ગઈ છે. આ કારણોસર ૯ ઓગસ્ટે […]

Chhattisgarh નું એક ગામ… કે જયાં વૃક્ષમાં તેના સ્વ. કુટુંબીજનો જોઈ મહિલાઓ વાતો કરે છે!!

Raipur,તા.30 છતીસગઢનું પિસેગાંવ ઈકો ફ્રેન્ડલી ગામ તરીકે જાણીતું છે. એનું કારણ એ છે કે ગામવાસીઓનો કુદરત પ્રત્યેનો પ્રેમ જ અનોખો છે. આ ગામની પરંપરા મુજબ પ્રિયજનના મૃત્યુ પછી તેમના નામે લોકો પોતાની ક્ષમતા મુજબ વૃક્ષો વાવે છે. માત્ર વાવે જ નહીં, એને ઉછેરવાની જવાબદારી પણ લે છે. આ જ કારણોસર હવે પિસેગાંવની ભાગોળે એક મજાનું […]