Chhattisgarh ના પુર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલ પર ફરી ઈડીના દરોડા

Raipur તા.10 છતીસગઢના પુર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલ અને તેમના કુટુંબ પર ઈડીની કાર્યવાહી આગળ વધી છે અને આજે ઈડીની ટીમે બધેલના ભીલાઈ ખાતેના નિવાસ સહિત 14 સ્થળોએ દરોડા પાડયા હતા જેમાં બધેલના પુત્ર ચૈતન્ય બધેલનો પણ સમાવેશ થાય છે. ભુપેશ બધેલ સામે ક્રિકેટ સટ્ટાના બેટીંગ એપ્લીકેશન મહાદેવના પ્રમોટર સાથે સાંઠગાંઠનો કેસ છે અને તે માટે […]

મહિલાઓના નામ રાખીને તેના પતિ કે પરિવાર દ્વારા વહિવટ થતો હોવાના અનેકવિધ કિસ્સા પ્રકાશ

Chhattisgarh,તા.06 સરકાર દ્વારા મહિલા સશકિતકરણ માટે રાજકીય સહિતના ક્ષેત્રોમાં ભાગીદારી વધારવાના પ્રયાસો કરવામાં આવી જ રહ્યા છે.મહિલાઓના નામ રાખીને તેના પતિ કે પરિવાર દ્વારા વહિવટ થતો હોવાના અનેકવિધ કિસ્સા પ્રકાશમાં આવતા હતા. ટ્રેન્ડ રોકવા પણ મિશન ઉપાડવામાં આવ્યુ છે. તેવા સમયે પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સભ્યોનો વહિવટ તો ઠીક તેમના નામે ‘શપથ’ પણ તેમના પતિદેવોએ લીધાનો […]

Chhattisgarh માં ઈડી વિરુદ્ધ કોંગ્રેસનો વિરોધઃ ઈડીનું પુતળું દહન

Chhattisgarh,તા.૨ છત્તીસગઢમાં કોંગ્રેસે  વિરુદ્ધ મોટું પ્રદર્શન કર્યું. કોંગ્રેસે તમામ જિલ્લા મુખ્યાલયોમાં વિરોધ પ્રદર્શનો કર્યા. આ સંદર્ભમાં, આજે શનિવારે, બેમેતારામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના કાર્યકરોએ પૂતળાનું દહન કર્યું. આ પ્રસંગે, બેમેતરાના ભૂતપૂર્વ ધારાસભ્ય આશિષ છાબડાએ જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને પ્રભારી મહાસચિવ દ્વારા […]

Chhattisgarh શહેરી સંસ્થા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર ઢંઢેરો બહાર પાડ્યો

Raipur,તા.૫ કોંગ્રેસે છત્તીસગઢમાં શહેરી સંસ્થાની ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો છે. રાયપુરના રાજીવ ભવન ખાતે આ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો, જેને ’જન ઘોષણ પત્ર’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ દીપક બૈજ, મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ સત્યનારાયણ શર્મા, પૂર્વ ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાય, મેયર ઉમેદવાર દીપ્તિ દુબે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા […]

Chhattisgarh માં 14 નક્સલીઓ ઠાર, છેલ્લા 36 કલાકથી ચાલી રહી છે અથડામણ

Chhattisgarh,તા.21 છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા છે. કુલ્હાડીઘાટના ભાલુડિગ્ગીના પહાડો પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ જારી છે. અથડામણ બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ગઈકાલે બે નક્સલવાદીઓના શબ મળ્યા હતા. જેમાં એક મહિલા […]

Chhattisgarh માં નકસલી બ્લાસ્ટમાં આઠ જવાનો શહીદ : અનેક ઘાયલ

Bijapur,તા.6છતીસગઢમાં નકસલી ઓપરેશન પાર પાડીને પરત ફરી રહેલા ખાસ દળોના જવાનોની ગાડીને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દેવાતા આઠ જવાનો શહીદ થયા છે અને અનેક ઘાયલ થયા છે. કુલ 20 જવાનો આ ટ્રકમાં પ્રવાસ કરી રહ્યા હતા. પંખાજુરમાં એક નકસલી ઓપરેશનમાં પાંચ નકસલીઓને ઠાર માર્યા બાદ જવાનોની ટીમ બીજાપુરના કટરુમાર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યાં જ […]

Chhattisgarh ના બીજાપુરમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા, શસ્ત્રો અને શંકાસ્પદ સામગ્રી પણ મળી

Chhattisgarh,તા.૧૩ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે, સવારે નેન્દ્ર અને પુન્નુર ગામના જંગલમાં જ્યારે સુરક્ષાકર્મીઓની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી ત્યારે અથડામણ થઈ હતી. ગોળીબાર બંધ થયા પછી, સ્થળ પરથી […]

Chhattisgarh માં યુદ્ધ જેવી સ્થિતિ, 200 નક્સલીઓનો એકસાથે હુમલો

Chhattisgarh,તા.07 છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલીઓ સાથેની અથડામણ સતત વધતી જઈ રહી છે. ગુરુવારે (પાંચમી ડિસેમ્બર) મોડી રાતે તો જાણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઇ હતી. લગભગ 200 જેટલાં નક્સલીઓએ એકસાથે હુમલો કરી દેતાં સ્થિતિ ગંભીર બની હતી. પરંતુ એલર્ટ સૈન્ય જવાનોએ આ હુમલાને બહાદુરીપૂર્વક નિષ્ફળ બનાવી દીધો હતો.  બે જવાનો ઘાયલ થયા  આ હુમલાનો જવાબ આપતી […]

Chhattisgarh નાઅંબિકાપુર-બિલાસપુર નેશનલ હાઈવે પર અકસ્માત,પાંચના મૃત્યુ

Chhattisgarh,તા.૧ છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં અંબિકાપુર-બિલાસપુર નેશનલ હાઈવે ૧૩૦ પર ઉદયપુર નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. રાયપુરથી અંબિકાપુર તરફ જઈ રહેલી કારને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા હતા. કારમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય […]

Chhattisgarh ના સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ ૧૦ નક્સલીઓને ઠાર કર્યા

Chhattisgarh,તા.૨૨ છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ ૧૦ નક્સલીઓને ઠાર કર્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાકર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે ભીજ્જી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના જંગલમાં સવારે ગોળીબાર શરૂ થયો હતો. આ એન્કાઉન્ટર ત્યારે […]