Chandipura virus બાદ ગુજરાતમાં હવે Malta fever નો ખતરો

તબીબી અભ્યાસમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં હવે માલ્ટા ફીવર જેવા રોગનું જોખમ તોળાયેલુ છે. Gujarat, તા.૧૨ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઓછા જરૂર થયા છે પરંતુ તે હજુ અટક્યા નથી. આ દરમિયાન, ગુજરાતમાં એક તબીબી અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ભવિષ્યમાં કઇ બિમારીઓનું જોખમ હોઇ શકે છે તે અત્યારથી જ બહાર આવ્યું છે. મીડિયા રિપોર્ટ […]

Gujarat માં શંકાસ્પદ Chandipura virusથી વધુ 4 બાળકોનાં મોત, કુલ મૃત્યુઆંક 65 થયો

Gujarat,તા.03 ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ ચાર બાળકોના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 65 થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 17 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરા સામે જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર, અત્યારસુધી સાબરકાંઠામાં 5, મહેસાણા, અરવલ્લી,ગાંધીનગર, જામનગર, દાહોદ, બનાસકાંઠા અને કચ્છમાં 3, […]

Chandipura virus વધાર્યું ટેન્શન, સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું મોત

Surendranagar,તા.01 ગુજરાતમાં ચાંદીપુરાને પ્રસરતો અટકાવવા માટે આરોગ્ય વિભાગના વિવિધ દાવા અને વાસ્તવિક્તામાં ઘણું અંતર હોય તેમ જણાય છે. આ દરમિયાન સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરાના કારણે મૃત્યુ થયું હતું. આ બાળકની રાજકોટની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાટણમાં 7 વર્ષના બાળકનો રિપોર્ટ […]

Vadodara માં Chandipura virus થી વધુ છ બાળકો પોઝિટિવ, અત્યાર સુધી કુલ 18 બાળકના મોત

Vadodara, તા.01 વડોદરા જિલ્લામાંથી ચાંદીપુરા વાઇરસ ધરાવતા વધુ છ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ સાથે વધુ બે શંકાસ્પદ બાળદર્દી સહિત કુલ 8 બાળદર્દી હાલ સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં છે. જે પૈકીના ચાર બાળકોની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં છે જ્યારે અન્ય ચાર બાળકની વોર્ડમાં સારવાર થઈ રહી છે. અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના કુલ 32 […]

Chandipura virus થી રાજ્યમાં સ્થિતિ ગંભીર, ૧૩૦ કેસ, મૃત્યુઆંક ૫૩ એ પહોચ્યો

Ahmedabad,તા.૨૯ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. પ્રતિદિન ચાંદીપુરા કેસોની સંખ્યા વધવા સાથે મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ચાંદીપુરા વાયરસથી વધુ અમદાવાદના મોટેરા વિસ્તારના એક બાળકનું મોત થયું. આ બાળક તેના પરીવાર સાથે મોટેરા વિસ્તારમાં વેલજીભાઈના રબારીવાસમાં રહેતું હતું. બાળકના મોત મામલે જ્યારે હકીકતની તપાસ કરવામાં આવી ત્યારે […]

Rajkot મા બાળકો બાદ યુવાનમાં ચાંદીપુરાના લક્ષણો જણાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

વાંકાનેર પંથકનો યુવાનને ચાંદીપુરાના લક્ષણ  : બ્લડ સેમ્પલને ગાંધીનગર મોકલાયા Rajkot, તા.૨૯ ચાંદીપુરાએ રાજ્યભરમાં કહેર મચાવ્યો છે ત્યારે હાલ સુધીમાં ચાંદીપૂરાના લક્ષણો બાળકો સુધી સિમીત હતા પરંતુ તેના લક્ષણો સાથે એક યુવાન રાજકોટ સિવિલમાં દાખલ થતાં ચિંતાનો વ્યાપ વધ્યો છે. વાંકાનેરના ૧૮ વર્ષીય યુવકની સાથે લોધીકા અને મોરબી રોડ પર વધુ બે બાળકોને પણ ચાંદીપૂરા હોવાની […]

Gujarat ના એક પછી એક 16 જિલ્લામાં ફેલાયો’Chandipura virus’, વધુ 3 બાળકોએ ગુમાવ્યાં જીવ

Gujarat , તા.25  ગુજરાતના 16 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના 23 પોઝિટિવ કેસ છે. બુધવારે દિવસ દરમિયાન ચાંદીપુરાના 17 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેની સાથે જ ચાંદીપુરાના હાલ 117 શંકાસ્પદ કેસ છે. આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ 3ની સાથે કુલ મરણાંક વધીને 41 થયો છે. ચાંદીપુરાનાના કુલ 118 કેસ આરોગ્ય […]

Chandipura Virus : ઋષિકેશ પટેલે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

Himmatnagar,તા.૧૯ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે ચાંદીપુરા વાઇરસને લઈને નિરીક્ષણ કર્યુ છે. તેમણે અધિકારી અને ડોક્ટર સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેની સાથે તેણે પીઆઇસીયુમાં દાખલ થયેલા બાળ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા. બાળ દર્દીઓના સગા સાથે આરોગ્ય મંત્રીએ ચર્ચા કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો […]

સમગ્ર Gujaratમાં બાળકો પર મોતનું જોખમ સર્જતા Chandipura virus થી ફફડાટ ફેલાયો

Gandhinagar, તા.19 સમગ્ર ગુજરાતમાં બાળકો પર મોતનું જોખમ સર્જતા ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે. આ રોગ ખરેખર શુ છે? તબીબી સૂત્રો અનુસાર આ વાયરસ સેન્ડફ્લાય કે જે બાલુમાખી તરીકે ઓળખાય છે તે કરડવાથી ફેલાય છે અને આ માખી મકાનોની દિવાલોની અંદર કે બહારની તિરાડમાં રહે છે અને અંધારિયો, હવા ઉજાસ વગરનો રૂમ હોય તેમાં પેદા […]

Rajkotમાં Chandipura virus થી ૫ બાળકોના મોત

Rajkot,તા.૧૮ ઉત્તર ગુજરાત બાદ હવે રાજકોટમાં પણ ચાંદીપુરાનાં કેસ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ ૫ બાળકોનાં મોત થયા હતા. રાજકોટમાં ચાંદીપુરા કેસ વધતા રાજકોટમાં તંત્ર એલર્ટ મોડ પર આવી જવા પામ્યું છે. તેમજ નવી સ્ઝ્રર બિલ્ડીંગ ખાતે આઈસીયું સાથેનાં ૭ બેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જરૂર પડે તો બેડ વધારવાની પણ […]