‘જવાનો સમય થઈ ગયો છે’ : નિવૃતિની અફવાના મામલે Amitabh Bachchanનો KBC માં ખુલાસો

Mumbai તા.28 ફેબ્રુઆરીનાં પ્રારંભમાં Amitabh Bachchanએ એક ગુપ્ત પોસ્ટ કરી હતી. ‘જવાનો સમય થઈ ગયો છે’ આ પોસ્ટે અનેક અફવાઓ પેદા કરી હતી કે Amitabh Bachchan નિવૃતી લઈ રહ્યા છે. હવે આ મામલે તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ના લેટેસ્ટ એપિસોડમાં ખુલાસો કર્યો છે. કેબીસીનાં લેટેસ્ટ પ્રોમોમાં સ્પર્ધક Amitabh Bachchanને તેની સાથે ડાન્સ કરવાનું કહે છે. જેનો […]

ધર્મ બદલવાનો તો સવાલ જ નથી આવતો: Sonakshi Sinha

Mumbai,તા.27 એક ઇન્ટરવ્યૂમાં Sonakshi Sinhaએ કહ્યું કે, ‘અમે ક્યારેય ધર્મ વિશે વિચાર્યું જ નથી. અમે માત્ર બે એવા લોકો છીએ જે એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા. ઝહીરે ક્યારેય તેનો ધર્મ મારા પર નથી થોપ્યો અને મેં પણ મારો ધર્મ તેના પર નથી થોપ્યો. અમે એકબીજાની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ. મેં સ્પેશિયલ […]