શરદ પવારના ઈશારે મારી ધરપકડ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, BJP leader Anil Mahajan
Mumbai,તા.૧૦ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને બીજેપી નેતા ગિરીશ મહાજને આરોપ લગાવ્યો છે કે એનસીપી (એસપી) નેતા શરદ પવારના ઈશારે મારી ધરપકડ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે અનિલ દેશમુખ જે આક્ષેપો કરી રહ્યા છે તે પાયાવિહોણા અને ખોટા છે. અનિલ દેશમુખ પોતાને બચાવવા માટે આ તમામ આરોપો લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે […]