DK Shivakumar કોંગ્રેસના ‘એકનાથ શિંદે’ બની શકે, BJP leader
Karnataka,તા.01 કર્ણાટક ભાજપ નેતાએ એક ભડકાઉ નિવેદન આપતાં રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદેની વચ્ચેની સમાનતા જણાવી હતી. વિપક્ષ નેતા આર. અશોકે કહ્યું કે, ‘કોંગ્રેસમાં અનેક લોકો છે, જે એકનાથ શિંદે જેવા છે, ડી.કે શિવકુમાર તેમાથી એક હોય શકે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પાર્ટીની અંદર વિભાજન કરવાના પ્રયાસ કરી […]