Bhadravi Poonam ના મેળાનું સમાપન થયું, અંબાજી મંદિરને મળ્યું અધધધપ સોનાનું દાન

Ambaji,તા.૧૯ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળાનું ધૂમધામપૂર્વક સમાપન થયું. અંબાજી ખાતે ૧૨ સપ્ટેમરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમના મેળાની ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ. આ મેળામાં ભક્તોએ મા અંબા પ્રત્યે પોતાની શ્રદ્ધાની શક્તિ બતાવી. મેળામાં મંદિરને અધધપ સોનાનું દાન મળ્યું. ભાદરવી પૂનમના મેળામાં મંદિરની દાનપેટીમાંથી લાખો રૂપિયાની સોનાની લગડી મળી આવી. મહત્વનું છે કે બનાસકાંઠાના દાતા ખાતે […]

Bhadravi Poonam ના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 27 લાખ થઇ

Ambaji,તા.18 શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળાની આજે સમાપ્તિ થશે. ભાદરવી પૂનમના મેળાના 6 દિવસમાં 27થી વઘુ લાખ યાત્રિકો નોંધાયા છે. આજે ભાદરવી પૂનમ છે ત્યારે યાત્રિકોનો આંક 31 લાખને પાર થાય તેવી પૂરી સંભાવના છે. જોકે, ગત વર્ષની સરખામણીએ યાત્રિકોમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 45.54 લાખથી વઘુ યાત્રિકો નોંધાયા હતા. શક્તિપીઠ […]

Bhadravi Poonam ના મહામેળાના આજે પાંચમો દિવસે માઇભક્તોનું મહેરામણ ઉમટયું

Ambaji,તા.૧૬ આજે ભાદરવી પૂનમ મહામેળાનો પાંચમો દિવસે અંબાજી ધામમાં માઈ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર અંબાજી મંદિર સહિત મંદિરની રેલીંગો ભક્તોથી ઉભરાઈ હતી. ભાદરવી મહાકુંભનો ચોથા દિવસે ૬,૪૮, ૫૪૫ ભક્તોએ દર્શન કર્યા હતા. ચાર દિવસમાં કુલ ૧૬,૩૬,૮૦૭ ભક્તોએ ચાર દિવસમાં માતાજીનાં દર્શન કર્યા હતા. મહાકુંભનાં ચોથા દિવસે ૯૮૫૨૧ લોકોએ વિના મૂલ્યે ભોજનનો લાભ […]

Bhadravi Poonam દરમિયાન અંબાજીથી પરત ફરવા યાત્રાળુઓ માટે વિશેષ આયોજન

એસટી વિભાગ દ્વારા પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એસટી વિભાગની ૮૫૦ બસો દોડાવાશે Gandhinagar,તા.૧૩ ભારતમાં એક મહત્ત્વના શક્તિપીઠ ગુજરાતના અંબાજી ધામ ખાતે આ વર્ષના પરંપરાગત મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે ગુરુવારે બનાસકાંઠાના કલેક્ટરના હસ્તે રથ ખેંચીને તથા આરતી કરીને આ ભવ્ય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં સામેલ થવા સમગ્ર ગુજરાત ઉપરાંત દેશના […]

૧૨ થી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન Ambaji Bhadravi Poonam નો મેળો યોજાશે

અંબાજીના મહામેળા માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ Ambaji, તા.૭ બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર અને જિલ્લા […]

લાખોની સંખ્યામાં પગપાળા ચાલી શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી આશા

કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે Ambaji, તા.૨૫ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે. આ ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પગપાળા ચાલી શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી આશા છે. માત્ર ભારતભરના નહિ, પરંતું વિશ્વભરનો સૌથી મોટો […]