દરરોજ સવારે લીંબુ પાણી પીવાના ફાયદા

જો લીંબુ પાણીને દેશી ઠંડું પીણું કહેવામાં આવે છે, તો તેમાં કંઈપણ ખોટું નથી. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ, આ પીણું આરોગ્ય અને સુંદરતાને લગતાં ઘણાં બધાં ફાયદાઓ આપે છે. લીંબુપાણીના આવાં 15 ફાયદાઓ જે તમારાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.  1. લીંબુ વિટામિન સીથી સમૃદ્ધ છે  ઉપરાંત, તેમાં થાઇમિન, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન બી […]

Aloe Vera નું જ્યૂસ એક ઔષધીય ગુણોથી ભરપૂર

એલોવેરા એક ઔષધીય ગુણોથી ભરપૂર છોડ છે. આજકાલ મોટાભાગના ઘરમાં એલોવેરા વૃક્ષ જોવા મળે છે. તેની સારસંભાળ રાખવી ખૂબ જ સરળ છે અને ફાયદા અઢળક છે. એલોવેરા જેલનો ઉપયોગ વાળ અને ત્વચા પર કરવામાં આવે છે. જો તમે એલોવેરાનો જ્યૂસ કાઢીને પીવો છો તો તેનાથી પેટને પણ ફાયદો થાય છે. વજન ઘટાડવામાં એલોવેરા જ્યૂસ મદદ […]

Onion Juice Benefits: આરોગ્ય માટે ખૂબ ગુણકારી છે ડુંગળીનો રસ

 ડુંગળીનો ઉપયોગ ખાણીપીણીમાં તો કદાચ તમે પણ કરતા હશો પરંતુ શું તમે તેના જ્યૂસથી આરોગ્યને મળતાં ફાયદા વિશે જાણો છો. એન્ટી-એલર્જિક, એન્ટી ઈન્ફલેમેટરી, એન્ટી-કાર્સિનોજેનિક અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર ડુંગળીનો જ્યૂસ તમને ઘણી બિમારીઓથી બચાવવાનું કામ કરે છે. બ્લડ પ્રેશરથી લઈને વેટ લોસ અને શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ડુંગળીનો રસ ફાયદાકારક હોઈ શકે છે. દાંત અને […]

Railway નો મોટો નિર્ણય,નિવૃત્ત કર્મચારીઓની ફરી કરશે ભરતી

New Delhi,તા.30 ભારતીય રેલવે બોર્ડે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બોર્ડે રેલવેની વિવિધ સેવાઓમાં આવશ્યકતાઓ અનુસાર ખાલી પડેલી જગ્યાઓ પર સલાહકાર તરીકે નિવૃત્ત રેલવે અધિકારીઓની પુનઃનિયુક્તિ કરવાની મંજૂરી આપી છે. 29 ઓગસ્ટના રોજ તમામ પ્રાદેશિક અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને મોકલવામાં આવેલા પરિપત્રમાં રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, નિવૃત્ત રેલવે અધિકારીઓની પુનઃનિયુક્તિ 31 ડિસેમ્બર, 2026 સુધી […]

શેકેલા ચણા,ગોળ અને મધના Benefits

Mumbai,તા.14 શેકેલા ચણા સાથે મધનું સેવન કરવાથી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને નબળાઇ દૂર થાય છે. બે મુઠ્ઠી ચણા મધ સાથે નિયમિત સેવન કરવાથી શરીરને પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર જેવા પોષક તત્વો મળે છે. પરિણામે કમજોરી દૂર થવાની સાથેસાથે ઘણા ફાયદા કરે છે. વજન ઓછું કરે વધતા વજનને ઓછું કરવું હોય ચો શેકેલા ચણા સાથે મધનું […]