ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપપ્રમુખ Rajiv Shukla ગુસ્સે થયા

Lahore,તા.06 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપપ્રમુખ રાજીવ શુક્લા ગુસ્સે થયા જ્યારે એક પાકિસ્તાની પત્રકારે તેમને પૂછ્યું કે શું ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈમાં રમીને ભારતને ફાયદો થઈ રહ્યો છે? પાકિસ્તાન આ ICC ટુર્નામેન્ટનું યજમાન છે, પરંતુ ભારતે આ માટે પડોશી દેશની યાત્રા કરવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ ICC એ ભારતની બધી મેચ દુબઈમાં યોજવાનો […]

BCCI એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025નું શેડ્યૂલ બહાર પાડ્યું,22 માર્ચથી શરૂ થશે

New Delhi,તા.17 રવિવારે બીસીસીઆઈએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. આ ટૂર્નામેન્ટની 18 મી સીઝન 22 માર્ચથી શરૂ થશે અને ફાઈનલ મેચ 25 મેના રોજ એડન ગાર્ડન્સ ખાતે રમવામાં આવશે. પ્રથમ મેચ ઇડન ગાર્ડન્સમાં વિજેતા કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમવામાં આવશે. 23 માર્ચે મુંબઇ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ […]

BCCIના નવાં નિયમો અમલમાં આવવા લાગ્યાં

Kolkata,તા.20 ભારતીય ક્રિકેટ ટીમ માટે ’10-પોઇન્ટ માર્ગદર્શિકા’નો અમલ બીસીસીઆઈ દ્વારા ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળને જાણ કરીને શરૂ થઈ ગયો છે. જેમાં કોઇપણ ખેલાડીને સ્ટેડિયમમાં પ્રેકિટસ માટે જવા માટે અલગથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ટીમનાં તમામ ખેલાડીઓ અને સહાયક સભ્યોએ એક જ બસમાં હોટલથી સ્ટેડિયમ સુધીની મુસાફરી કરી હતી. ભારતીય ટીમ 22 જાન્યુઆરીએ ઈડન […]

BCCI નું ખેલાડીઓની પત્નીઓને પ્રવાસ પર સાથે લઈ જવા પર કડક વલણ

Mumbai,તા.15 ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કડક પગલાં લેવાનું વિચારી રહ્યું છે. બોર્ડર – ગાવસ્કર ટ્રોફીમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો જેનાં કારણે ખેલાડીઓની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. બીસીસીઆઈએ થોડાં દિવસો પહેલાં આ અંગે સમીક્ષા બેઠક યોજી હતી અને હવે સમાચાર સામે આવી રહ્યાં છે કે, બોર્ડ કેટલાક કડક […]

Devjit Saikia નવાં BCCI સેક્રેટરી

New Delhi,તા.13 રવિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વિશેષ સામાન્ય સભામાં દેવજીત સૈકિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવાં સચિવ તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. તેઓ જય શાહનું સ્થાન લેશે. જ્યારે પ્રભતેજસિંહ ભાટિયા ખજાનચી તરીકે ચૂંટાયા છે. જય શાહ અને આશિષ શેલાર દ્વારા ખાલી પડેલી જગ્યાઓ માટે સૈકિયા અને પ્રભતેજ એકમાત્ર ઉમેદવારો હતાં અને બંને પોતપોતાનાં હોદ્દા પર […]

35-40 વર્ષના ખેલાડીઓને ટીમમાંથી બહાર કરો,Krishnamurti Hooda BCCI સમક્ષ કરી માંગ

Sydney,તા.06 બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમને 1-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર પર ઘણાં પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. રોહતકના ભૂતપૂર્વ ભારતીય રણજી ક્રિકેટર કૃષ્ણમૂર્તિ હુડ્ડાએ આ હાર માટે વરિષ્ઠ ખેલાડીઓને જવાબદાર ગણાવ્યા હતા. હુડ્ડાએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે જ્યારે ઉર્જાથી ભરેલા યુવા ખેલાડીઓને […]

BCCI સચિવ માટે ૧૨ જાન્યુઆરીએ ચૂંટણી યોજાઈ શકે

Mumbai, તા.૩ જય શાહ આઈસીસીના ચેરમેન બની ગયા છે. તેમણે ડિસેમ્બર ૨૦૨૪માં પદ સંભાળ્યું હતું. જય શાહના આઈસીસી ચેરમેન બન્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં તેમની જગ્યા ખાલી પડી છે. જય શાહ બાદ દેવજીત સૈકિયાને સચિવ પદની જવાબદારી મળી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે તે આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે. સૈકિયા હાલ વચગાળાના […]

Jay Shah પછી હવે BCCI માં સેકેટરી કોણ બનશે?

New Delhi,તા.5જય શાહે 1 ડિસેમ્બરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી યુવા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો તે સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સેક્રેટરીનું પદ ખાલી થઈ ગયું પરંતુ બોર્ડ સાથે સંકળાયેલાં રાજ્ય સંગઠનો સિવાય, અધિકારીઓની પણ હજુ સુધી નિમણૂક કરવામાં આવી નથી તે જાણી શકાયું નથી કે તેમનું સ્થાન કોણ લેશે ?  સેક્રેટરી સૌથી પ્રભાવશાળી હોય […]

BCCI એ દુબઈમાં મેચ કરાવવાની માંગ નકારી

New Delhi, તા.૨ ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઇચ્છતું હતું કે હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા બદલે તેને પણ ફાયદો થાય અને બીસીસીઆઈ પણ સંતુષ્ટ થઈ જાય. વાસ્તવમાં, ઁઝ્રમ્ નું કહેવું હતું કે ભારતીય ટીમ તેઓનાં દેશ આવવા ઇચ્છતી નથી, તો આગામી ઇવેન્ટ્‌સમાં પાક ટીમ પણ રમવા માટે ભારત નહીં જાય અને તેના માટે પણ […]

BCCI એ ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી લોન્ચ કરી

New Delhi,તા.30ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી લોન્ચ કરી છે. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ હાજર હતી. આ જર્સી પ્રખ્યાત જર્મન સ્પોર્ટસવેર કંપની એડિડાસ દ્વારા બનાવવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની અગાઉની જર્સી સંપૂર્ણપણે વાદળી હતી અને તેના ખભા પર […]