Bangladesh માં હિંદુ છોકરાએ કાન પકડીને સિટ-અપ કરાવ્યું, મંદિર જવાનું બંધ કર્યું

Bangladesh,તા.૨૯ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ચાલુ છે. બદમાશોએ એક હિંદુ છોકરાને કાન પકડીને બેસાડ્યા અને મંદિરમાં જતા રોક્યા. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હિન્દુ છોકરાને મંદિર જવા માટે હેરાન કરવામાં આવ્યો હતો. વોઈસ ઓફ બાંગ્લાદેશ હિંદુઓના હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં યુવક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે […]

બાંગ્લાદેશ સરકાર ચિન્મય પ્રભુને તાત્કાલિક મુક્ત કરેઃ Sheikh Hasina

જસ્ટિસ મેહબુબે જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં હાઇકોર્ટની દરમિયાનગીરીની જરૂર નથી. સરકાર યોગ્ય પગલા લઇ રહી છે Bangladesh, તા.૨૯ બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇસ્કોનના મહંત ચિન્મય પ્રભુની ધરપકડની નિંદા કરતા શેખ હસીનાએ કહ્યું છે કે આ ખૂબ જ અન્યાયી કૃત્ય છે. વચગાળાની સરકારે તેમને તાત્કાલિક મુક્ત […]

Bangladeshમાં હિન્દુ સાધુની ધરપકડ થતા ભારે તણાવ, ઈસ્કોને ભારત સરકાર પાસે માંગી મદદ

Dhaka,તા.૨૬ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ વિરોધનું નેતૃત્વ કરી રહેલા ચિન્મય પ્રભુની ધરપકડ  બાદ ટેન્શન વધી રહ્યું છે. ચિન્મય પ્રભુ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સાથે થઈ રહેલા ભેદભાવ અને અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પ્રમુખ ચહેરા છે. ઈસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને લઈને ઈસ્કોને એક નિવેદન બહાર પાડ્યું છે અને તેમના છૂટકારા માટે […]

બાંગ્લાદેશમાં પણ Gautam Adani ને ફટકો પડી શકે

સાત પ્રોજેક્ટ રદ કરવા પુષ્કળ પુરાવા એકઠા કર્યા હોવાનો બાંગ્લાદેશની સમિતિનો દાવો Dhaka, તા.૨૫  બાંગ્લાદેશની વચગાળાની સરકારે રચેલી એક સમીક્ષા સમિતિએ ભારતના અદાણી જૂથ સહિત વિવિધ બિઝનેસ ગ્રુપ સાથે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના શાસને કરેલા પાવર કરારોની તપાસ કરવા માટે એક તપાસ સમિતિની રચના કરવાની ભલામણ કરી છે. બાંગ્લાદેશની આ હિલચાલથી અદાણી ગ્રુપની મુશ્કેલીમાં વધુ […]

Bangladeshમાં 167 પત્રકારોની માન્યતા રદ, પ્રેસની સ્વતંત્રતા જોખમમાં

Bangladesh,તા,14  બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે 167 પત્રકારોની માન્યતા રદ કરી દીધી છે. હવે બાંગ્લાદેશની એડિટર્સ કાઉન્સિલે વચગાળાની સરકારના આ નિર્ણયની નિંદા કરી છે અને કહ્યું કે, આ કાર્યવાહી પ્રેસની સ્વતંત્રતાને જોખમમાં મૂકે છે. આ પગલાથી સેન્સરશિપનો જોખમ ઉત્પન્ન થાય છે અને લોકતાંત્રિત માહોલ પણ નબળો બને છે. બાંગ્લાદેશના એક અખબારે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે, પ્રેસ […]

ઇન્ટરપોલની મદદથી Bangladesh શેખ હસીનાને પરત લાવશે

૭૭ વર્ષીય અવામી લીગના વડા હસીના અને તેમના પક્ષના નેતાઓ પર વિદ્યાર્થી આંદોલનના ક્રૂર દમનનો આરોપ છે Bangladesh, તા.૧૧ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધી રહી છે. બાંગ્લાદેશી અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્સીઓ શેખ હસીના અને તેમના પક્ષના ૪૫ નેતાઓની ધરપકડ કરવા માટે ઇન્ટરપોલ અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ લેવાનું વિચારી રહી છે. આ અંગે […]

Bangladesh માં ઇસ્કોન નિશાન પર : હિન્દુઓ ભયભીત થયા

‘ઇસ્કોનના સભ્યોને પકડો, કતલ કરો’ના નારા સાથે પ્રતિબંધ મૂકવાની હિફાઝત-એ-ઈસ્લામની માગણી Bangladesh, તા.૧૧ બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી નવી સરકાર તો રચાઇ ગઇ છે. પરંતુ ત્યાં કટ્ટરપંથીઓ જ શાસન ચલાવી રહ્યા છે. બાંગ્લાદેશમાંથી જે નવી તસ્વીરો જાહેર થઇ રહી છે તેમાં આ બાબત સ્પષ્ટ થાય છે. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ અગાઉ હિન્દુઓના ઘરો અને દુકાનોને નિશાન બનાવ્યા હતા અને […]

Bangladesh માં હિંદુઓની હેરાનગતિ વધી, ધાકધમકી, સામાજિક બહિષ્કાર અને અન્યાયી વ્યવહારમાં વધારો

Dhaka,,તા.૨૮ બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતી સમુદાય એક નવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. જ્યાં પહેલા સીધા હુમલા કે હિંસા જોવા મળતી હતી, હવે તેઓ ભેદભાવ અને ધમકીઓનો સામનો કરવા લાગ્યા છે. કટ્ટરપંથી સંગઠનો સામાજિક બહિષ્કાર, બદનક્ષી અને અન્યાયી વ્યવહાર દ્વારા તેમને નિશાન બનાવી રહ્યા છે. ધાર્મિક ભેદભાવની આ નવી લહેરથી દેશના હિન્દુ સમુદાયમાં ભય અને […]

Bangladesh માં ફરી વિરોધ શરૂ થયો , હવે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી

Bangladesh,તા.૨૩ થોડા મહિના પહેલા બાંગ્લાદેશમાં થયેલા હિંસક વિરોધ બાદ શેખ હસીનાએ દેશ છોડીને ભારત આવવું પડ્યું હતું. શેખ હસીનાએ દેશ છોડ્યા પછી બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા થઈ હતી અને લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ લાંબા સમયથી સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશના […]

Sheikh Hasina ને સોંપી દો, નહીંતર…: બાંગ્લાદેશે ફરી ભારતને આપી ચીમકી

Bangladesh,તા.19 ભારતમાં શરણાર્થી બનીને રહી રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને બાંગ્લાદેશ સતત નિવેદનો આપી રહ્યું છે. ત્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ફરી એક વખત ભારતને ચીમકી આપી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં કાયદા મંત્રી આસિફ નઝરુલે શુક્રવારે ભારતને ચીમકી આપતા કહ્યું હતું કે, ‘શેખ હસીનાને સોંપી દો તેમનું પ્રત્યાર્પણ જરૂરી છે અને જો ભારત શેખ […]