Bangladesh માં ફરી હિન્દુ મંદિરો પર હુમલો, એકસાથે આઠ મૂર્તિઓને ખંડીત કરી દેવાઇ

Bangladesh ,તા.૨૧ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટના સામે આવી છે. વાસ્તવમાં બાંગ્લાદેશના મૈમનસિંહ અને દિનાજપુરમાં બદમાશોએ બે દિવસમાં ત્રણ હિન્દુ મંદિરોમાં આઠ મૂર્તિઓ તોડી નાખી. આ દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. પોલીસે મંદિરમાં તોડફોડના મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય વિરુદ્ધની શ્રેણીબદ્ધ ઘટનાઓમાં આ તાજેતરની ઘટના છે. મયમનસિંહના […]

હવે Bangladesh ભારત પાસે 50000 ટન ચોખાની ‘ભીખ’ માંગી

New Delhi,તા.21 બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની કત્લેઆમ અને અત્યાચાર વચ્ચે હવે આ દેશના કાર્યકારી વડા મોહમ્મદ યુનુસ સરકારે ભારત પાસે તાત્કાલીક રાહત દરે 50000 ટન ચોખા માંગ્યા છે. મોદી સરકારને લખેલા એક પત્રમાં યુનુસ સરકારે સ્વીકાર્યુ કે તેના દેશમાં ચોખાની તંગી છે. ભાવ વધી ગયા છે અને સરકાર પાસે પણ બફર સ્ટોક પુરતો નથી. હાલ બાંગ્લાદેશને […]

Bangladesh માં ફરી હિન્દુઓ નિશાન : કટ્ટરવાદીઓએ અનેક મકાનો સળગાવી નાખ્યા

Dhaka,તા.17 બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ તેમની ગતિવિધિઓથી બંધ કરવાનું નામ નથી લઈ રહ્યાં. તેઓ હિંદુઓ પર સતત ઘાતક હુમલાઓ કરી રહ્યાં છે અને તેમનાં ઘરોને આગ લગાડી રહ્યાં છે. આ બધું હોવા છતાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની સરકાર આ અંગે મૌન સેવી રહી છે.   તાજેતરનો કિસ્સો પંચગઢ જિલ્લાનાં અટોવારી ઉપજિલ્લાના રાધાનગર યુનિયન હેઠળનાં ઘોરંદગા ગામનો છે, […]

શેખ હસીનાના ઇશારે લોકોને ગુમ કરાયા છેઃ Bangladesh Commission

આ ઘટનાઓની તપાસ માટે રચવામાં આવેલા કમિશને અંદાજ લગાવ્યો છે કે આવા કેસોની સંખ્યા ૩,૫૦૦થી વધુ છે Dhaka, તા.૧૬ બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના શાસન દરમિયાન કથિત રીતે લોકોના ગુમ થવાના આશરે ૩૫૦૦ મામલાની તપાસ માટે દેશની વચગાળાની સરકારે પાંચ સભ્યોનું તપાસપંચ નીમ્યું હતું. આ તપાસપંચે તેના અહેવાલમાં જણાવ્યું છે કે લોકોના કથિત રીતે ગુમ […]

Bangladeshમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો,ઈસ્કોન સેન્ટરમાં આગ લગાડી

Bangladesh,તા.૭ બાંગ્લાદેશમાં હિંસાનું ચક્ર અટકવાના કોઈ સંકેત દેખાતું નથી. બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ઈસ્કોન સેન્ટરમાં આગ લાગી ગઈ છે. મળતી માહિતી અનુસાર, ઈસ્કોન સેન્ટરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિનું પણ દહન કરવામાં આવ્યું હતું. મંદિરમાં રાખેલી બાકીની વસ્તુઓ પણ બળી ગઈ હતી. મંદિર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આગમાં નમહટ્ટાનું ઈસ્કોન સેન્ટર બળીને ખાખ થઈ ગયું હતું. […]

Bangladesh માં રાજકીય ઉથલપાથલને કારણે ભારતની નિકાસ ઘટી

New Delhi,તા.07બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલને કારણે ભારતમાંથી જેમ્સ અને જ્વેલરી, ઈમિટેશન જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ અને ઓઈલમીલ્સની નિકાસ ધીમી પડી છે. કાચા કપાસ, સુતરાઉ યાર્ન અને કાપડનાં નિકાસકારોને ચૂકવણીમાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં ખરીદદારો સ્થાનિક ચલણ બાંગ્લાદેશી ટાકામાં ચૂકવણી જમા કરાવે છે. જોકે, ડોલરની અછતને કારણે, બેંકોને ટાકાને ડોલરમાં કન્વર્ટ કરવામાં મુશ્કેલી પડી […]

Bangladesh માં હિંસા દરમિયાન વકીલની હત્યાના કેસમાં ૯ લોકોની ધરપકડ

Bangladesh,તા.૧ બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં હિંસા દરમિયાન વકીલની હત્યાના કેસમાં ઓછામાં ઓછા ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે આ જાણકારી આપી. મદદનીશ સરકારી વકીલ સૈફુલ ઈસ્લામની હત્યામાં સંડોવણી બદલ ૪૬ લોકો સામે કેસ નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના લઘુમતી હિંદુ સમુદાયના સ્વચ્છતા કાર્યકરો છે. ઇસ્લામની ઉંમર ૩૦ વર્ષની આસપાસ હતી. તે […]

Bangladesh ની સુરક્ષા એજન્સીઓ મૂક પ્રેક્ષક છે

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના અગ્રણી ચહેરા અને ઈસ્કોન મંદિર સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ સ્થિતિ વધુ વણસી રહી છે. તેના જેલમાં જવાના સમાચાર આવ્યા બાદથી સતત હોબાળો ચાલી રહ્યો છે. ભારતનો પાડોશી દેશ અત્યારે સાંપ્રદાયિક આગમાં સળગી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિંદુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. […]

Bangladesh સરકારે હવે હિન્દુઓના બેન્ક ખાતોને નિશાન બનાવ્યા:17 બેંક ખાતાને ફ્રીઝ

Bangladesh,તા.30બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. અગાઉ અનેક હિન્દુ મંદિરો અને દૂર્ગા પૂજા સમયે પંડાલોને નિશાન બનાવાયા હતા. હવે હિન્દુઓના બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને બાંગ્લાદેશમાં સ્થિત ઇસ્કોન સાથે જોડાયેલા 17 બેંક ખાતાને ફ્રીઝ કરી દીધા હતા. બાંગ્લાદેશની હાઇકોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધ મુકવાની માગણી ફગાવ્યા બાદ સરકાર દ્વારા આ પગલુ ભરવામાં […]

Bangladesh પાકિસ્તાનથી ખરીદયો હથિયારોનો જથ્થો

Bangladesh, તા.૨૯ અશાંતિ અને હિંસાની સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશે પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં હથિયારોની ખરીદી કરી છે. ૫૨ વર્ષ બાદ બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી હથિયારોનો મોટો જથ્થો ખરીદ્યો છે. આ હથિયારોની ખરીદી માટે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની તિજોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હથિયારોની ખરીદી બદલ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર શંકાના દાયરામાં […]