Bangladesh માં શેખ હસીના સામે હત્યાના આરોપનો કેસ નોંધાયો, FIR

Bangladesh,તા.13  બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલી ઓછી નથી થઈ રહી. હવે બાંગ્લાદેશમાં શેખ હસીના સામે કેસ નોંધાવાની શરુઆત થઈ ગઈ છે. જોકે, હાલમાં તેમની સામે કરિયાણાની દુકાનના માલિકની હત્યાનો કેસ નોંધાયો છે. 19 જુલાઈના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના મોહમ્મદપુર વિસ્તારમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે ફાયરિંગમાં મોહમ્મદપુરના કરિયાણાની દુકાનના માલિક અબૂ સઈદનું […]

Bangladesh violence: વિદેશી બજારો ભારત તરફ ડાયવર્ટ થવાની શક્યતા, 40 કરોડના ઓર્ડર મળવાનો સંકેત

Bangladesh,તા.08 બાંગ્લાદેશમાં જારી રાજકીય સંકટ અને હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ તોફાનો બંધ થવાનું નામ લઈ રહ્યા નથી. દેશની કમાન સેનાના હાથમાં છે. જેણે વચગાળાની સરકાર બનાવી મોહમ્મદ યુનુસને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં જારી આ તણાવના માહોલમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્થાનિકની સાથે સાતે આંતરરાષ્ટ્રીય વેપાર ઠપ થયા છે. […]

Bangladesh ની કમાન ભારત વિરોધી ચંડાળ ચોકડીના હાથમાં! હસીનાનું પણ ટકવું ભારત માટે સારું નથી

Bangladesh,તા.08 બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડ્યા પછી બાંગ્લાદેશના રાજકીય તખ્તા પર અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસ, આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાન, બેગમ ખાલેદા ઝિયા, નાહિદ ઈસ્લામ અને શફીક ઉર રહેમાન એમ પાંચ મહત્ત્નાં પાત્રો ઉભરી આવ્યાં છે. આ પૈકી મુહમ્મદ યુનુસ મધ્યમમાર્ગી કહી શકાય. બાકીનાં બધાં પાત્રો ભારત વિરોધી છે. આ ભારત વિરોધી ચંડાળ […]

Pakistan Bangladesh ની જનતા સાથે એકજૂથતાથી ઊભુ છે: શેખ હસીનાના રાજીનામાં બાદ પાકિસ્તાનની પ્રથમ પ્રતિક્રિયા

Pakistan,તા.07 શેખ હસીનાના રાજીનામાં બાદ રાજકીય ઉથલ-પાથલનો સામનો કરી રહેલા બાંગ્લાદેશની સ્થિતિ પર પાકિસ્તાને પ્રથમ પ્રતિક્રિયા આપી છે. બુધવારે પાકિસ્તાને બાંગ્લાદેશના લોકો સાથે એકજૂથતા બતાવી છે. પાકિસ્તાને કહ્યું કે, અમને આશા છે કે, બાંગ્લાદેશ ટૂંક સમયમાં સામાન્ય સ્થિતિમાં પરત ફરશે.  હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 440 થઈ ગઈ બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓનું સરકાર વિરોધી આંદોલન હિંસક […]

Bangladesh માં ફસાયેલા ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓ એર ઈન્ડિયાના વિમાનથી વતન પરત

Bangladesh,તા.07  બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનો તખ્તાપલટ થઈ ગયો છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનવાની જાહેરાત પણ થઈ ચૂકી છે, પરંતુ ઉગ્ર વિદ્યાર્થીઓનું આંદોલન રોકાવાનું નામ લઈ રહ્યું નથી. છેલ્લા બે મહિનાથી બાંગ્લાદેશ સળગી રહ્યું છે, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. ગત 4 ઓગસ્ટથી દેશમાં જુદા-જુદા સ્થળો પર હિંસક […]

Awami League leader’s hotel માં 24ને જીવતાં બાળી નાખ્યાં, બાંગ્લાદેશમાં મૃત્યુઆંક વધીને 440 થયો

Bangladesh,તા.07  બાંગ્લાદેશના શેખ હસીનાની સરકારને હટાવવા થયેલા હિંસક આંદોલન અટકાવવાનું નામ લઈ રહ્યા નથી. ખાસ કરીને અવામી લીગના નેતાઓ અને લઘુમતી હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. મોટાપાયે હત્યાઓ થઈ રહી છે. ઢાકામાં અવામી લીગના એક નેતાની હોટલમાં આગચંપી કરતાં ત્યાં હાજર લગભગ 24 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. જેમાં ઈન્ડોનેશિયાનો એક નાગરિક પણ સામેલ […]

Dhaka માં ફસાયેલા ગુજરાતીઓએ કહ્યું- હુમલાથી લોકોમાં ભયનો માહોલ, વિમાન ભાડા વધ્યા

New Delhi,તા.07  ઢાકામાં હાલ ખૂબ જ ભયજનક સ્થિતિ છે. ટોળા દ્વારા જે પ્રકારે હુમલા કરવામાં આવી રહ્યા છે તેનાથી અનેક ભારતીયો-બાંગ્લાદેશમાં વર્ષો વસેલા હિંદુઓ ભય અનુભવી રહ્યા છે તેમ ઢાકામાં ફસાયેલા ભારતીયોએ જણાવ્યું છે. દેશ પરત ફરવા માટે સતત ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં બાંગ્લાદેશમાં હાલ 19 હજારથી વધુ ભારતીયો છે. ગુજરાતમાંથી પણ અનેક લોકો નોકરી […]

Sheikh Hasina ની પાર્ટીના 20 નેતા મોતને ઘાટ ઉતારાયા, 27 જિલ્લામાં હિન્દુઓ પર હુમલા

Bangladesh,તા,07 હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના દેખાવોથી ભડકેલી ચિંગારીએ હવે આખા દેશને ભરડામાં લીધો છે. હજુ પણ મોટા પાયે હિંસા ચાલુ છે. જ્યારે ચોંકાવનારા અહેવાલ એ છે કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને હાલમાં ભારતમાં શરણ લેનાર શેખ હસીનાની પાર્ટી અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ […]

Bangladesh હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઈટને પણ અસર

New Delhi,તા.06 બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં પાંચમી ઓગસ્ટે વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત આવી ગયા છે. ત્યારે બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. […]

Bangladesh હિંદુઓની સુરક્ષાની જવાબદારી લે, સ્થિતિ પર અમારી ચાંપતી નજર; સંસદમાં વિદેશ મંત્રી Jaishankar

New Delhi,તા.06 બાંગ્લાદેશમાં હિંસાના કારણે હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું દીધું છે અને હાલ તેઓ ભારતમાં આશરો લઈ રહ્યા છે, ત્યારે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ અંગે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે ઢાકાના વહિવટી તંત્ર સાથે સંપર્ક છીએ અને ત્યાંના રાજદૂતો અને હિંદુઓની […]