Bangladeshના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુરનું ODI ને અલવિદા

Dhaka, તા.7 બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે ગુરુવારે એકાએક વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. 37 વર્ષીય ખેલાડીએ ટીમનો ભાગ હતો જે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ માટે સૌથી વધુ રન બનાવનાર તમીમ ઈકબાલ (8357 રન) પછી તે બીજો બેટ્સમેન છે. […]

Bangladesh ના ભૂતપૂર્વ વડા પ્રધાન ઝિયાએ ચૂંટણીની હાકલ કરી છે

Dhaka,તા.૨૮ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાએ ચૂંટણીની હાકલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે “ફાશીવાદી દેશદ્રોહીઓ” હજુ પણ જુલાઈના બળવાની સિદ્ધિઓને નબળી પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે અને દેશમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે બધાને સ્વીકાર્ય રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજવાની હાકલ કરી. તેમના પુત્ર અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાને મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની […]

Bangladesh માં સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

Bangladesh ,તા.૨૪ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ચૂંટણી પંચે કહ્યું કે અમે વચગાળાની સરકાર દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદાના આધારે આગળ વધી રહ્યા છીએ. વચગાળાની સરકારે ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં અથવા જો કોઈ મોટો ફેરફાર થાય તો જૂન ૨૦૨૬ સુધીમાં ચૂંટણી યોજવાની સમયમર્યાદા નક્કી કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નસીરુદ્દીને કોકસ બજારમાં જિલ્લા […]

‘બાંગ્લાદેશને આતંકવાદી રાજ્યમાં ફેરવી દેવામાં આવ્યું છે, હું બદલો લઈશ, Sheikh Hasina

Bangladesh,તા.૧૮ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ એવા પોલીસકર્મીઓની વિધવાઓ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કર્યો જેમના પતિઓ વિરોધીઓના હુમલામાં માર્યા ગયા હતા. સંવાદ દરમિયાન, તેમણે બાંગ્લાદેશમાં વધતી જતી આતંકવાદી પ્રવૃત્તિઓની નિંદા કરી અને કહ્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા યુનુસે દેશને આતંકવાદી રાજ્યમાં ફેરવી દીધો છે. આ દરમિયાન તેમણે વચન આપ્યું હતું કે પીડિત પરિવારોને મદદ કરવામાં […]

Bangladeshમાં ફરી હિંસા, બંગબંધુના ઘરને આગચંપી

Bangladesh,તા.06 બાંગ્લાદેશમાં ભયંકર હિંસાનો દોર ફરી શરૂ થઇ ગયો છે. અવામી લીગ દ્વારા આજે દેશવ્યાપી દેખાવોની જાહેરાત કરવામાં આવી હતી જેના પહેલા જ ઢાકા સહિત બાંગ્લાદેશના અનેક શહેરોમાં હિંસા શરૂ થઇ ચૂકી છે. દેખાવકારોએ ઢાકાના ધાનમંડી વિસ્તારમાં સ્થિત બંગબંધુ તરીકે ઓળખાતા શેખ મુજીબુર્રરહેમાનના ઘરે હુમલો કરી દીધો.  હુમલાખોરો બુલડોઝર લઈને આવ્ય હતા. તેમણે શેખ મુજીબુર્રરહેમાનના […]

Bangladesh ક્રિકેટ બોર્ડ મહિલાઓ માટે ટૂંક સમયમાં નવી ટી ૨૦ લીગ શરૂ થશે

Bangladesh,તા.૧૮ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) પ્રથમ વખત મહિલા બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું આયોજન કરવા જઈ રહ્યું છે, જે પુરુષોની બીપીએલ સમાપ્ત થયા પછી તરત જ ૭ ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે. બીસીબીના ડિરેક્ટર નઝમુલ આબેદીન ફહીમના જણાવ્યા અનુસાર, આ ત્રણ ટીમોની સ્પર્ધા હશે, જેમાં દરેક ટીમ છ લીગ મેચ રમશે અને બે વાર એકબીજા સામે રમશે. […]

Bangladesh ના બીજા પુર્વ પી. એમ. ખાલીદા ઝીયાએ પણ દેશ છોડી દીધો!

Bangladesh,તા.8બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શેખ હસીનાને વડાપ્રધાન પદ અને દેશ બન્ને છોડવો પડયો તો પૂર્વ વડાપ્રધાન તથા વિપક્ષના નેતા ખાલીદા ઝીયા પણ હવે બાંગ્લાદેશ છોડી ગયા છે તથા તેઓ લંડન પહોંચી ગયાના સંકેતો છે. જોકે તેઓ કોઈ સ્વાસ્થ્ય ઈલાજ માટે લંડન ગયા હોવાનો દાવો કરાયો છે. પણ સુત્રોના જણાવ્યા મુજબ દેશની વચગાળાની યુનુસ સરકારે તેમને […]

અમારો ભારત સાથે ખૂબ જ ખાસ સંબંધ છે,અમારો દેશ તેની વિરુદ્ધ ક્યારેય નહીં જાય,Bangladesh Army Chief

Bangladesh ,તા.૨ ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે બાંગ્લાદેશના આર્મી ચીફનું મોટું નિવેદન સામે આવ્યું છે. આર્મી ચીફ વોકર-ઉઝ-ઝમાને એક નિવેદનમાં કહ્યું કે બાંગ્લાદેશનો ભારત સાથે ખૂબ જ ખાસ સંબંધ છે. તેથી તેમનો દેશ ક્યારેય ભારતની વિરુદ્ધ જઈ શકે નહીં. આ દરમિયાન તેમણે ભારતને એક મહત્વપૂર્ણ પાડોશી ગણાવ્યું અને કહ્યું કે ઢાકા ઘણી બાબતોમાં નવી […]

Bangladesh’s Yunus government જુલાઈમાં થયેલા વિદ્યાર્થી વિદ્રોહ પર એક જાહેરનામું બહાર પાડશે

Bangladesh,તા.૩૧ બાંગ્લાદેશની યુનુસ સરકારે જુલાઈમાં થયેલા વિદ્યાર્થી વિદ્રોહ પર એક જાહેરનામું બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓના સંગઠન ધ એન્ટી ડિસ્ક્રિમિનેશન સ્ટુડન્ટ્‌સ મૂવમેન્ટે જાહેરાત કરી હતી કે તેઓએ ૧૯૭૨ના બંધારણ પર સવાલ ઉઠાવતો મેનિફેસ્ટો જારી કરવાનો નિર્ણય કર્યો છે તેના એક દિવસ બાદ આ પગલું આવ્યું છે. વિદ્યાર્થીઓની આગેવાની હેઠળનું આંદોલન હિંસક બન્યું તે પછી […]

Christmasપર બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર નિર્દયતા, ખ્રિસ્તીઓના ઘરો સળગાવ્યા

Bangladesh,તા.૨૬ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર નિર્દયતાની વધુ એક મોટી ઘટના સામે આવી છે. નાતાલના દિવસે બંદરબનમાં ખ્રિસ્તી ત્રિપુરા સમુદાયના ૧૭ ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. ઘરોને આગ લગાવીને બદમાશો ભાગી ગયા હતા. આગની આ ઘટના લામા ઉપજિલ્લાના સરાઈ યુનિયનના નોટન તોંગઝિરી ત્રિપુરા પારામાં બપોરે લગભગ ૧૨.૩૦ વાગ્યે બની હતી. બદમાશોએ તે ઘરોને આગ લગાવી દીધી જ્યારે […]