Banaskanthaના દાંતીવાડામાં સગીરા થ્રેસરમાં ફસાતા મૃત્યુ

Banaskantha,તા.૨૨ બનાસકાંઠાના દાંતીવાડામાં સગીરાનો દુપટ્ટો પાક કાઢવાના થ્રેશરમાં ફસાઈ જતાં તેનું કરૂણ મોત થયું હતું. દાંતીવાડાના આરખી ગામી આ હૃદયવિદારક ઘટના સામે આવી છે. સગીરા દસમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. આમ કુટુંબને ખેતીમાં મદદ કરવા જતાં સગીરા મોતને ભેટી છે. અકસ્માતના પગલે સમગ્ર કુટુંબમાં શોકનું વાતાવરણ છે. આરખી ગામની બાળકી કમળાબેન અરજણભાઈ ચૌધરીનું થ્રેસરમાં ફસાઈ […]

Banaskantha માં 4 વર્ષમાં 33 શિક્ષકને તગેડી મૂક્યા તો અમેરિકાવાળા કઈ રીતે રહી ગયા?

Banaskantha,તા,12  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 8 વર્ષથી દાંતાના પાન્છા પ્રાથમિક શાળાની એક શિક્ષિકા અમેરિકા સ્થાયી થયાં ઈન્ચાર્જ આચાર્ય દ્વારા આ સમગ્ર મામલાનો ભાંડો ફોડતા રાજ્યનો શિક્ષણ વિભાગ દોડતો થયો છે. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ છેલ્લા 4 વર્ષમાં 33 જેટલા દોષિત શિક્ષકોને જુદા-જુદા કારણોસર બરતરફ કરાયા હોવાનો દાવો કર્યો છે. ત્યારે પાન્છાના શિક્ષિકા સામે હજુકોઈ કાર્યવાહી ના […]