Banaskantha માં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર, અકસ્માતમાં ત્રણ લોકોના મોત

Banaskantha ,તા.૧ નવા વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે જ બનાસકાંઠાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં એક માર્ગ અકસ્માતની ઘટનામાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પ્રાથમિક વિગતો મુજબ બનાસકાંઠાના સોનેથ ગામ પાસે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, ઘટના સ્થળે જ ૩ વ્યક્તિઓના મોત થયા […]

Banaskantha માં 1.5 કરોડ રૂપિયાનો વીમો પકવવા માટે દફનાવેલી લાશ લાવી કારમાં સળગાવી

Banaskantha,તા.31  ગુનેગારોમાં હિન્દી સસ્પેન્સ ફિલ્મની કથાની અસર કેવી થાય છે તેનો કિસ્સો બનાસકાંઠામાં વડગામના ધનપુરામાં સામે આવ્યો છે. જેમાં માસ્ટર માઈન્ડ દલપતસિંહ નામના વ્યક્તિએ પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું. દલપતસિંહ પર કરોડોનું દેવું થઈ ગયું હતું અને દલપતસિંહ આ દેવામાંથી મુક્ત થવા 1 કરોડનો વિમો લીધો હતો.  જોકે વીમો ત્યારે જ મળે કે જ્યારે […]

ક્રિકેટની પીચ પરથી Geniben Thakorગુજરાત સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા

Banaskantha,તા.૩૦ Banaskanthaના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, આજે શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન પૂજા અર્ચન કર્યું હતું. માં અંબાના દર્શન કર્યા બાદ, ગેનીબેન ઠાકોરે પાંચ દિવસીય અંબા પ્રીમિયર લીગની ફાઈનલ મેચનો પ્રારંભ કરાવ્યો હતો.જીએમડીસી ક્રિકેટ મેદાન ખાતે ચાલી રહેલ અંબા પ્રીમિયર લીગ મેચના છેલ્લા દિવસે ગેનીબેન ઠાકોરે હાથમાં બેટ પકડીને બોલ ફટકારવાની સાથેસાથે ગુજરાત […]

Banaskantha જીલ્લામાં વાવમાં કેનાલનો થોડોક ભાગ તૂટતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું

Banaskantha,તા.૬ બનાસકાંઠામાં વાવમાં કેનાલ તૂટવાની સમસ્યા યથાવત્‌ જોવા મળી છે. કેનાલ તૂટતા ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ ઊભેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ત્રાહિમાન પોકારી ઉઠ્‌યા છે. બનાસકાંઠા જીલ્લામાં વાવમાં કેનાલનો થોડોક ભાગ તૂટતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. કેનાલનું ગાબડું પડતા ખેતરમાં ઉભેલો પાક પાણીમાં બેસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તંત્રને […]

પોલીસની ટીમે Banaskantha ના દાંતા તાલુકામાં ત્રણ બોગસ તબીબો ઝડપી પાડયા

Banaskantha,તા.૨૨ હાલ રાજ્યમાંથી નકલી તબીબોની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે એસઓજી અને આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ કરી મોટા બામોદરા માંથી ત્રણ બોગસ તબીબોને ઝડપી લીધા છે.પોલીસે સ્થળ ઉપરથી ૯૯ હજારનો એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કર્યો છે. આપણે જણાવી દઈએ હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કર્યા પછી દાંતાના અંતરિયાળ વિસ્તારમાં ત્રણ શખ્સો ક્લિનિક ચલાવતા […]

Banaskantha ના અંબાજીમાં સગીરા પર છ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ

Banaskantha,તા.૮ બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. સગીરા મોટા પપ્પાના ઘરે જવા નીકળી ત્યારે આ ઘટના બની હતી. સગીરાને ઓળખતો શખ્સ તેને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. તેને છ નરાધમોએ રોડની બાજુએ લઈ જઈને દુષ્કર્મ કર્યુ હતું. સગીરા અર્ધબેભાન થતાં નરાધમો ફરાર થયા હતા. સગીરાની માતે અંબાજી મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે […]

રાજ્યમાં નકલીઓનો રાફડો ફાટ્યો, Banaskantha માં નકલી સચિવ પકડાયો

Banaskantha,તા.૨૬ બનાસકાંઠામાં નકલીઓનો રાફડો ફાટ્યો છે. નકલી જજ બાદ નકલી સચિવ સામે આવ્યા છે. શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લિકેટ લેટર બનાવ્યો છે. આ જ નકલી લેટરના આધારે શિક્ષકને બદલીનો ઓર્ડર પણ આપી દીધો. શિક્ષક બ્રિજેશ પરમારે સચિવનો નકલી હુકમ બનાવ્યો છે. મજાદરની પ્રાથમિક શાળામાં શિક્ષક બ્રિજેશ પરમાર નોકરી કરે છે. ડુવા પ્રાથમિક શાળાના શિક્ષકને નકલી ઓર્ડર […]

North Gujarat બન્યુ શંકાસ્પદ ઘીનું હબ?, પાટણ, કડી બાદ ધાનેરમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું

Gujarat,તા.16 દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો ઘરે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગી બનાવશે તેમજ મીઠાઈઓ ખાઈને તહેવારનો આનંદ માણશે. પરંતુ, ભેળસેળિયાઓ અત્યારથી જ તહેવારના રંગમાં ભંગ પાડવા લાગ્યા છે. જેને લઈને ફૂડ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. દિવાળીને ધ્યાને લઈ ફૂડ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યાં છે. […]

Banaskantha ના પાલનપુરની સેશન્સ કોર્ટનો ચુકાદો, બે આરોપીઓને માદક દ્રવ્યોના કેસમાં ૨૦-૨૦ વર્ષની સજા

PALANPUR,તા.૯ બનાસકાંઠાના પાલનપુરની એ.ડી. સેશન્સ કોર્ટે એનડીપેસમાં બે મોટા ચુકાદા આપ્યા છે. સેશન્સ કોર્ટે બે ચુકાદામાં સજા અને દંડ ફટકાર્યો છે. ૨૦૨૦માં પોલીસે ચરસ સાથે બેની ધરપકડ કરી હતી. મુંબઈના પિતાપુત્રને ૧૦-૧૦ વર્ષની સજા કરવામાં આવી છે અને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ૨૦૨૧માં પણ પોલીસે માદક પદાર્થ સાથે બેની ધરપકડ કરી હતી. […]

Banaskantha માં અંબાજી નજીક અકસ્માતમાં ૬ લોકોના કરૂણ મોત

Palanpur,તા.૧૬ બનાસકાંઠામાં અંબાજી નજીક સિરોહીમાં ગમખ્વાર અકસ્માતમાં  ૬ લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિરોહી રિફર કરાયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. સિરોહી તાલુકામાં અંબાજી નજીક પાલી જિલ્લામાંથી મજૂરી કરીને ૧૫ લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રક અને વાહન વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો […]