Bageshwar Dham ના પંડિત ધીરેેન્દ્ર શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી

Chhatarpur,તા.03 બાગેશ્વર ધામના પંડિત ધીરેેન્દ્ર શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંજાબનાં કટ્ટરપંથી બરજિંદર પરવાનાનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે કહી રહ્યો છે કે ધીરેેન્દ્ર શાસ્ત્રી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેમને મારી નાખવામાં આવશે. પંડિત ધીરેેન્દ્ર શાસ્ત્રીએ તેમની સનાતન હિંદુ એકતા પદયાત્રા દરમિયાન હરિહર મંદિર સંબંધિત સંભલ […]

Madhya Pradesh માં મોટી દુર્ઘટના: બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 7ના મોત

 Madhya Pradesh,તા.20 મધ્ય પ્રદેશના છતરપુરમાં મંગળવારે (20મી ઑગસ્ટ) ભયાનક અકસ્માત સર્જાયો છે. બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. […]

T20 World Cup 2024 જીત્યા બાદ ક્રિકેટર કુલદીપ યાદવ પહોંચ્યો બાગેશ્વર ધામ

કુલદીપે ૫ મેચની ૫ ઇનિંગ્સમાં ૧૩.૯૦ની એવરેજ અને ૬.૯૫ની ઇકોનોમીથી ૧૦ વિકેટ લીધી હતી New Delhi, તા.૨૫ બાગેશ્વર ધામના ઓફિશિયલ એક્સ પેજ પર કુલદીપ યાદવની તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. તે જોઈ શકાય છે કે ભારતીય બોલરે પહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા, ત્યારબાદ તે થોડીવાર સ્ટેજ પર બેસી ગયો. જો કે, આ […]

’10 દિવસમાં Bageshwar Dham ના તમામ દુકાનદાર નેમપ્લેટ લગાવે નહીંતર…’, ધીરેન્દ્ર શાસ્ત્રીનું અલ્ટીમેટમ

Madhya Pradesh,તા.22  મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની જેમ બાગેશ્વર ધામમાં લાગેલી દુકાનો પર નેમ પ્લેટ લગાવવાનું કહ્યું છે. કથાવાચકે કહ્યું કે ધામની તમામ દુકાનો અને હોટલોની બહાર માલિકનું નામ લગાવવું જરૂરી છે અને આ સારું કામ છે. આપણને આપણા પિતાનું નામ લખવામાં શું તકલીફ […]