‘મારા દીકરાએ દુષ્કર્મ કર્યું હોય તો ફાંસી આપો,Badlapur કાંડના આરોપીની માતાનું નિવેદન

Maharashtra,તા.23 બદલાપુર યૌન શૌષણ કેસે સમગ્ર મહારાષ્ટ્રને આક્રોશિત કરી દીધું હતું. આ મામલે આરોપીની માતાએ ગુરુવારે કહ્યું, ‘જો મારા પુત્રએ કંઈ ખોટું કર્યું છે તો કોર્ટે તેને મોતની સજા આપવી જોઈએ.’ એ શક્ય નથી કે મારા પુત્રએ બાળકો સાથે મારામારી કરી હોય. આરોપીએ છેલ્લા બે વર્ષમાં ત્રણ વખત લગ્ન કર્યાં છે અને તેની ત્રીજી પત્નીને […]