જે સનાતનને અનુસરશે તે રાજ કરશે,હવે ભારતના હિંદુઓ જાગી રહ્યા છે,Baba Bageshwar
Bhopal,તા.૩૧ મધ્યપ્રદેશના છતરપુરના બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ દેશ પર તે જ વ્યક્તિ રાજ કરશે જે સનાતનને પોતાની સાથે લેશે અને સનાતનની સાથે ચાલશે. તેમણે કહ્યું કે હવે દેશના હિંદુઓ જાગી રહ્યા છે. યુવા વર્ગ જાગી રહ્યો છે. સમગ્ર દેશમાં ક્રાંતિની લહેર ચાલી રહી છે. મહારાષ્ટ્રના […]