ઉત્સવ માતમમાં ફેરવાયો! આસ્થાની ડૂબકી લગાવવા જતાં Bihar માં 40થી વધુ લોકોનાં મોત
Bihar,તા,26 દેશભરમાં ખાસ કરીને બિહારમાં 3 દિવસ માટે જિતિયા વ્રતનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દરમિયાન લોકો શ્રદ્ધાથી ગંગામાં ડૂબકી લગાવે છે. પરંતુ બુધવારે જિતિયા સ્નાન દરમિયાન અલગ અલગ શહેરોમાં લગભગ 50 લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. જેમાં 40થી વધુ લોકોના મોત થયા છે. એકલા ઔરંગાબાદમાં જ તળાવમાં ન્હાતી વખતે 10 લોકોના મોત […]