૨૧મીએ Atishiનો શપથ ગ્રહણ સમારોહ, પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે; નવું નામ ઉમેર્યું

નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાશે તેવી અપેક્ષા New Delhi, તા.૧૯ આતિશી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. અરવિંદ કેજરીવાલે મંગળવારે સાંજે એલજીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આતિશીની સાથે કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. દિલ્હીમાં ગોપાલ […]

Kejriwal આતિશીને જ દિલ્હીના મુખ્યમંત્રી કેમ બનાવ્યાં? સાત મુખ્ય કારણ

New Delhi,તા.17 આખરે દિલ્હીવાસીઓને નવા મુખ્યમંત્રી મળી ગયા. અરવિંદ કેજરીવાલ પછી દિલ્હીના નવા સી.એમ. કોણ, એ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. જેલમાંથી મુક્ત થયેલા કેજરીવાલે પોતાના અનુગામી તરીકે આતિશી માર્લેનાને પસંદ કર્યા છે. મંગળવારે (17મી સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટી (AAP)ના વિધાયક દળોની બેઠકમાં કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે બાબતે બધાએ સર્વાનુમતે સંમતિ આપી […]

Atishi બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, સાંજે રાજીનામું આપશે કેજરીવાલ

New Delhi,તા.17 દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે? આ સવાલનો જવાબ મળી ગયો છે. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી, ત્યારથી જ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, હવે આ અટકળોનો અંત આવ્યો છે. દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. પૂર્વ મુખ્યમંત્રીએ બે દિવસ પહેલાં જાહેરાત […]

આપ નેતાઓને જેલમાં મોકલીને પણ બીજેપી દિલ્હીના વિકાસને રોકી શકી નથી,Atishi

New Delhi,તા.૩ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ ફરી એકવાર ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપે વિચાર્યું હતું કે આપ નેતાઓને જેલમાં નાખીને દિલ્હી સરકારની ગતિવિધિઓ બંધ થઈ જશે, પરંતુ તેમના તમામ પ્રયાસો છતાં અરવિંદ કેજરીવાલની સરકારની ગતિવિધિઓ સતત ચાલી રહી છે. આતિશીએ આરોપ લગાવ્યો કે ભાજપે અરવિંદ કેજરીવાલ, […]