UP Police ને માફિયા અતીક અહેમદ અને અશરફ હત્યા કેસમાં ક્લીનચીટ મળી

અતીક અહેમદ અને અશરફની હત્યા પૂર્વ આયોજિત નહોતી. પોલીસ તરફથી કોઈ બેદરકારી જોવા મળી નથી. પોલીસ માટે ઘટના ટાળવી શક્ય ન હતી. Lucknow,તા.૧ અતીક અહેમદ અને અશરફ મર્ડર કેસમાં યુપી પોલીસને મોટી રાહત મળી છે. ન્યાયિક પંચના તપાસ રિપોર્ટમાં યુપી પોલીસને ક્લીનચીટ આપવામાં આવી છે. ન્યાયિક પંચે તેની તપાસમાં સ્વીકાર્યું હતું કે બંને માફિયાઓની હત્યા […]