રાજીવ ગાંધી વિશે આવું નિવેદન ફક્ત એક પાગલ વ્યક્તિ જ આપી શકે છે,Ashok Gehlot

Jaipur,તા.૭ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે તેમના પક્ષના સાથીદાર મણિશંકર ઐયર પર પ્રહારો કર્યા અને તેમને “સિરફિરા” (પાગલ વ્યક્તિ) પણ કહ્યા. અશોક ગેહલોતે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મણિશંકર ઐયરની નિંદા કરી અને કહ્યું કે આ નિવેદન ઐયરની ’નિરાશા’ની ચરમસીમા દર્શાવે છે. અશોક ગેહલોતે પત્રકારોને […]

ભાજપના લોકો રાજસ્થાન સરકારને સર્કસ કહી રહ્યા છે, Ashok Gehlot

Jaipur,તા.૯ કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માની પોતાની પાર્ટીના લોકો રાજ્યની ભાજપ સરકારને સર્કસ કહી રહ્યા છે. શર્માની ટિપ્પણીના જવાબમાં ગેહલોતે આ વાત કરી હતી. તેણે કહ્યું કે મેં તેને નાનો દેખાડવા માટે આવું નથી કહ્યું. હું એમ નથી કહેતો કે તે સર્કસ છે. તેમની પાર્ટીના લોકો કહી રહ્યા છે […]

BJP શાસિત રાજ્યમાં વરસાદ આફત તો બન્યો પણ મેનેજ કરનારા મંત્રી કોણ? કોઈને ખબર નથી!

Rajasthan,તા.14  રાજસ્થાનના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદથી પૂર આવી ગયું છે. દરેક સ્થળે ડેમ અને જળાશય પાણીથી ભરાઈ ચૂક્યા છે. શહેરોના માર્ગો ધોવાઈ રહ્યાં છે પરંતુ આ સંકટની સ્થિતિમાં લોકો કોને પોતાનું દુ:ખ કહે, એ કોઈને ખબર નથી. લોકોને આપત્તિ વિશે ખબર છે પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી કોણ છે? તેની જાણકારી કોઈને નથી કેમ કે જેમને […]