IND vs BAN: ચાલુ મેચમાં એવું તો શું થયું કે Rishabh Pant માંગવી પડી માફી?
Mumbai,તા.21 ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમનાર ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર અને બેટર ઋષભ પંતે પૂરા 619 દિવસ પછી ટીમમાં પુનરાગમન કર્યું છે. બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે કપરા સમયમાં ભારતીય ટીમને સંભાળી હતી. પરંતુ મેચના બીજા દિવસે તેનો એક નિર્ણય ખોટો સાબિત થયો હતો, જેના કારણે તેણે મેચની વચ્ચે […]