Anupama ના નિર્માતાઓએ દુઃખદ ઘટના પર સ્વર્ગસ્થ અનિલ મંડલના પરિવારને ૧૦ લાખ રૂપિયા આપ્યા

Mumbaiતા.૨૭ પ્રખ્યાત ટેલિવિઝન શો અનુપમાની પ્રોડક્શન ટીમે ફોકસ ખેંચનાર અનિલ મંડલના પરિવાર માટે ૧૦ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે, જેનું સેટ પર ઇલેક્ટ્રિક શોક લાગવાથી મૃત્યુ થયું હતું. ઘટના સમયે મંડલ નોકરી પર નવો હતો.એફડબ્લ્યુઆઇસીઇએ વળતરની પુષ્ટિ કરી છે, જે પરિવારને મદદ કરી શકે છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના પ્રમુખ બીએન તિવારીએ […]

Anupama ફેમ નિધિ શાહે રુપાલી ગાંગુલીને ઇનસિક્યોર ગણાવી

આ શોમાં રૂપાલી ગાંગુલી એટલે કે અનુપમાની વહુનો રોલ કરી રહેલી કિંજલ એટલે કે નિધિ શાહનાં નિવેદનથી હવે નવો વિવાદ શરૂ થયો છે Mumbai, તા.૩૦ હાલ ટીવી પર સૌથી વધુ જોવાતા શોમાં ‘અનુપમા’ એક છે. સાથે જ છેલ્લા કેટલાંક સમયથી આ શો વિવાદમાં પણ રહેવા લાગ્યો છે. ઘણા કલાકારો એક પછી એક આ શો છોડવા […]

Anupama માં જોવા મળશે સ્મૃતિ ઈરાની? કહ્યું કે આ ખોટા ન્યુઝ છે

Mumbai,તા.16કયોકિ સાસ ભી કભી બહૂ થી સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતાં બનેલા એકટ્રેસ સ્મૃતિ ઈરાની હવે રાજકારણી છે.તેઓ હાલની સૌથી પોપ્યુલર સિરિયલ અનુપમાં દ્વારા ટીવી પર વાપસી કરી રહ્યા હોવાની જે અટકળો લગાવવામાં આવતી હતી અને ઈસ્ટ્રાગ્રામ પર જે ન્યુઝ ફેલાવવામાં આવતા હતાં. એના પર ખુદ સ્મૃતિ ઈરાનીએ ફુલસ્ટોપ લગાવીને કહ્યું છે કે આ ખોટા ન્યુઝ […]

વીર પછી હવે કાવ્યાએ પણ ‘Anupama’ શો છોડ્યો

છેલ્લાં કેટલાંક મહિનાથી ક્રિએટીવ ટીમ મારા પાત્ર સાથે શું કરવું એની મેંઝવણમાં હતી, પરંતુ કશું કામ કરતું નહોતું Mumbai, તા.૧૯ મદાલસા શર્મા ‘અનુપમા’ સીરિયલમાં કાવ્યાનું પાત્ર ભજવતી હતી. તેણે પણ હવે આ શો છોડી દીધો છે. પહેલાં  સીરિયલમાં વીરનું પાત્ર ભજવતા સુદ્ધાંશુ પાંડેએ શો છોડ્યો અને હવે મદાલસાએ. આ અંગે તેણે કહ્યું હતું કે સુદ્ધાંશુની […]