Bhadravi Poonam ના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 27 લાખ થઇ

Ambaji,તા.18 શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળાની આજે સમાપ્તિ થશે. ભાદરવી પૂનમના મેળાના 6 દિવસમાં 27થી વઘુ લાખ યાત્રિકો નોંધાયા છે. આજે ભાદરવી પૂનમ છે ત્યારે યાત્રિકોનો આંક 31 લાખને પાર થાય તેવી પૂરી સંભાવના છે. જોકે, ગત વર્ષની સરખામણીએ યાત્રિકોમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 45.54 લાખથી વઘુ યાત્રિકો નોંધાયા હતા. શક્તિપીઠ […]

Banaskantha માં અંબાજી નજીક અકસ્માતમાં ૬ લોકોના કરૂણ મોત

Palanpur,તા.૧૬ બનાસકાંઠામાં અંબાજી નજીક સિરોહીમાં ગમખ્વાર અકસ્માતમાં  ૬ લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિરોહી રિફર કરાયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. સિરોહી તાલુકામાં અંબાજી નજીક પાલી જિલ્લામાંથી મજૂરી કરીને ૧૫ લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રક અને વાહન વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો […]

Bhadravi Poonam દરમિયાન અંબાજીથી પરત ફરવા યાત્રાળુઓ માટે વિશેષ આયોજન

એસટી વિભાગ દ્વારા પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એસટી વિભાગની ૮૫૦ બસો દોડાવાશે Gandhinagar,તા.૧૩ ભારતમાં એક મહત્ત્વના શક્તિપીઠ ગુજરાતના અંબાજી ધામ ખાતે આ વર્ષના પરંપરાગત મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે ગુરુવારે બનાસકાંઠાના કલેક્ટરના હસ્તે રથ ખેંચીને તથા આરતી કરીને આ ભવ્ય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં સામેલ થવા સમગ્ર ગુજરાત ઉપરાંત દેશના […]

Bhadravi Poonam ના મહાકુંભના પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા: 80,00,000 થઇ આવક

Ambaji,તા,13 ભક્તિ અને શક્તિના પ્રતિક સમા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુરૂવારે બનાસકાંઠા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે મહામેળાનો શુભારંભ કરાયો હતો. અંબાજી ખાતે દાંતા રોડ ઉપર માતાજીના રથની શાોક્ત વિધિ સાથે રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ […]

કલેક્ટરના હસ્તે અંબાજીમાં Bhadravi Poonam Mahamela નો થયેલો શુભારંભ

પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી Banaskantha,તા.૧૨ શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી ૧૮ મી સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ યોજાઇ રહ્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાની આજથી શરૂઆત થતી હોવાથી જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો […]

Ambaji માં ધોધમાર વરસાદ: સંઘ લઇને નિકળેલા ભક્તોએ ચાલુ વરસાદમાં પણ ગુંજ્યો બોલ મારી અંબેનો નાદ

Ambaji,તા.10  લાંબા સમયના વિરામ બાદ અંબાજીમાં ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. સપ્ટેમ્બર મહિનાની હવામાનની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ દાંતા તાલુકાના અનેક પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. શ્રદ્ધાળુઓ થયાં પરેશાન ભાદરવી […]

૧૨ થી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન Ambaji Bhadravi Poonam નો મેળો યોજાશે

અંબાજીના મહામેળા માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ Ambaji, તા.૭ બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર અને જિલ્લા […]

Ambaji માં અસામાજિક તત્ત્વોના આતંકના વિરોધમાં સજ્જડ બંધ, વેપારીઓ અસુરક્ષિત

Ambaji,તા.31 યાત્રાધામ અંબાજીમાં અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વો ત્રાસ વધી ગયો છે. મોબાઇલ ચોરી, ચેઇન સ્નેચિંગ અને પથ્થરમારાના બનાવો દિવસે ને દિવસે વધવા પામ્યા છે. આજકાલ પથ્થરમારો, ચાકુબાજી, લૂંટફાટની ઘટના સામાન્ય થઈ ગઈ છે. તાજેતરમાં જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના મોટાભાઇ જીતુભાઇ પટેલના મેડિકલ સ્ટોરમાં અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા. જેને […]

Ambaji માં Rishikesh Patel ના મોટા ભાઇના મેડિકલ સ્ટોર પર પથ્થરમારો

Ambaji,તા.૩૦ બનાસકાંઠાના અંબાજીમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના ભાઇની માલિકીના મેડિકલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો છે. અંબાજીમાં મેડિકલ સ્ટોર ધરાવતા કેબિનેટ મંત્રીના ભાઇ જીતુ પટેલની દુકાને પાંચથી ૬ શખ્સો હુમલો કરતા સીસીટીવીમાં કેદ થયા છે. અસામાજિક તત્વોએ મેડિકલ સ્ટોરમાં ઘૂસી હાથમાં ચેઇન બાંધી મેડિકલ સ્ટોરના કર્મચારીને માર માર્યો. બાદમાં મેડિકલ સ્ટોર પર પથ્થરમારો પણ કર્યો […]