Ambaji માં ગબ્બર રોપ વે સુવિધા મેન્ટેનન્સમાં હોવાના કારણે ૬ દિવસ બંધ રહેશે

Ambaji ,તા.૨૮ અંબાજી મંદિરમાં શકિતદ્રારે દર્શન કરી ભકતો ગબ્બર પર દર્શન કરવા જતા હોય છે. તો અમુક ભકતો ઉંમરના કારણે તો અમુક ભકતો શારિરીક તકલીફના કારણે ગઢ પર જતા નથી હોતા, તો અંબાજી મંદીર પર જતા લોકો માટે રોપ-વેની સેવા શરૂ કરી છે. પણ આ રોપ-વે ૬ દિવસ મેઇન્ટેનન્સ સર્વિસના કારણે બંધ રહેશે, રોપ-વે બંધ […]

Ambaji માં ગેરકાયદે બાંધકામનો અહેવાલ રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

Ambaji,તા.1અંબાજી વિકાસ અને પ્રવાસન સત્તા નિયંત્રણ મંડળ ની બેવડી નીતિ વિકાસ ના નામે દબાણો અડધી રાતે હટે અને બિલ્ડરો ના ગેર કાયદેસર બાંધકામ માટે અરજદારો પૂરાવા સાથે રજૂઆત કરે તો પણ ગેર કાયદેસર બાંધકામો ને સરક્ષણ આપવાનું અને અરજદાર ને ગેર કાયદેસર બાંધકામો માટે નામદાર હાઈકોર્ટે જવું પડે તેવી બેધારી નીતિનો કિસ્સો બહાર આવતા ગુજરાત […]

Ambaji માં ઉત્તરાયણે ભક્તોનો ભારે ઘસારો, મંદિરમાં પતંગોથી કરાયો અનોખો શણગાર

Ambaji,તા.૧૫  યાત્રાધામ અંબાજીમાં  ઉત્તરાયણના દિવસે ભક્તોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. જેમાં દૂર દૂરથી ભક્તો માં અંબાના દર્શન કરવા આવ્યા હતા અને મંદિરમાં આવીને તેમણે ધન્યતા અનુભવી હતી. મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ આજે ઉત્તરાયણના દિવસે પતંગોનો મંદિરમાં અનોખો […]

અખંડ શ્રધ્ધાના પ્રતિક્સમા આરા સુરી દયાની માઁ દેવી- માઁ અંબાનો પ્રાગટય દિવસ Poshi Poonam

Ambaji,તા.13જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ દયાની મહાદેવી અને દેશ વિદેશના કરોડો હિન્દુ માઈ ભક્તો ને ધર્મ અનુરાગી લોકોને માડી અંબાના પ્રાગટય દિવસ પોષી પુનમની સંકલન માહિતી આપતા જણાવે છે. આપણો દેશ વિશ્વના અતિ પૂરાણા સનાતન હિન્દુ ધર્મના અતિ ઊંડી અને અખંડ શ્રધ્ધા ધવતો દેશ છે જેથી આપણા દેશની પ્રજા અનેક દેવ-દેવીઓમાં અતૂટ શ્રધ્ધા […]

યાત્રાધામ Ambajiમાં હોટલ બુકીંગના નામે પૈસા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ

Ambaji,તા.૨૧ અંબાજી સ્થિત રીવા પ્રભુસદન હોટલની વેબસાઈટ પરથી નંબર લઈને રૂમ બુક કરાવતા સિનિયર સિટીઝનોને ૧૩ લાખનું નુકસાન થયાની ફરિયાદ સાયબર સેલમાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર પ્રજ્ઞેશ રસિકલાલ પટેલ અંબાજી જવાનું હોવાથી અંબાજીની રીવા પ્રભુસદન હોટલમાં અગાઉથી રૂમ બુક કરાવતા હતા. આ માટે ગૂગલ પરથી હોટલની વેબસાઈટ પર હાજર નંબરો […]

Ambaji સામૂહિક દુષ્કર્મના મુખ્ય આરોપીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો, શહેરમાં પોસ્ટર લાગ્યાં

Ambaji ,તા.૯ બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. મુખ્ય આરોપીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો છે. ૧૫ વર્ષની સગીરાને બાઇક પર બેસાડીને લઇ જનાર આરોપીનો સ્કેચ જાહેર કરાયો છે. ઘોડા ટાંકણી ગામનો આરોપી સગીરાને ઓળખતો હોવાનો ખુલાસો થયો છે.છાપરી બાજુની જાળીમાં સગીરા સાથે લાલા પરમાર અને ૫ શખ્સોએ આચર્યું દુષ્કર્મ […]

Havanashtami today : શનિવારે નોમ-વિજયા દશમી એકસાથે, 16 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા ઉજવાશે

Gandhinagar,તા.11 ભક્તિ-શક્તિ-આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિમાં આજે હવનાષ્ટમી છે. આ નિમિત્તે અનેક માઇ મંદિરોમાં આવતીકાલે હવનનું આયોજન કરાયું છે. શક્તિપીઠ અંબાજી ખાતે આજે સવારે હવનનો પ્રારંભ થયો છે અને સાંજે સાંજે પુર્ણાહૂતિ કરાશે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી, નવાપુરા બહુચરાજી સહિતના મંદિરોમાં પણ આજે હવન થશે. ભદ્રકાળી મંદિરના દ્વાર શુક્રવારે 6 વાગે ખુલશે. શનિવારે સવારે પાંચ વાગે બંધ થશે. […]

Ambaji ના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત સર્જાયો, ૪ના મૃત્યું

બસમાં ૫૦થી વધુ મુસાફરો સવાર હતા : ૧૫ ઇજાગ્રસ્તોને પાલનપુર સારવાર માટે મોકલવામાં આવ્યા Ambaji , તા.૭ રાજ્યમાં અકસ્માતોના બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે જેણે લીધી મૃત્યુ પણ વધારે થઈ રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. દાંતા […]

મુસ્લિમ યુવાને વેપારીને ધમકી આપી હતી,Ambaji માં Vishwa Hindu Parishad આવેદન પત્ર આપ્યું

Ambaji ,તા.૪ અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે અંબાજીમાં વેપારીને ધમકી આપવા મામલે પોલીસને આવેદન આપ્યું. અત્યારે નવલી નોરતાના દિવસો ચાલી રહ્યા છે. ગતરોજથી શારદીય નવરાત્રિનો આરંભ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં અંબાજી મંદિર પાસેના સ્થાનિકો વેપારીઓ માટે […]

BJP Government અંબાજીના ભક્તોને પણ ન છોડ્યા,સરકારી કાર્યક્રમમાં બસ ફ્રી,ગબ્બર જવું હોય તો વધુ ભાડું

Ambaji,તા.18 ભાદરવી પૂનમ હોઇ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટ્યું છે.  એક તરફ, હિન્દુત્વની દુહાઇ દેવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, મા અંબાના દર્શન કરવા આવનારા માઇભક્તોના સરકાર જ ખિસ્સા ખંખેરી રહી છે. જો સરકારી કાર્યક્રમમાં ભીડ એકઠી કરવાની હોય તો એસટી બસમાં મફત અવરજવર હોય છે. જયારે માં શક્તિના ધામમાં દર્શાનાર્થે જવું હોય […]