જાતીય શોષણનો શિકાર બનેલી મહિલાને Abortionનો અધિકારઃ Allahabad High Court

Prayagraj, તા.૧૩ જાતીય શોષણનો શિકાર બનેલી પીડિત મહિલાને મેડિકલ રીતથી ગર્ભને abortion કરવાનો અધિકાર છે, તેમ Allahabad High Courtએ પોતાના એક ચુકાદામાં કહ્યું છે. આ સાથે Allahabad High Courtએ કહ્યું કે જાતીય શોષણના મામલામાં કોઇ પણ મહિલાને abortion કરવાથી મનાઇ કરવી અને તેને માતૃત્વની જવાબદારીથી બાંધવી એ તેને સન્માનની સાથે જીવવાના Human Rightsથી વંચિત કરવા […]

અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં નિકિતા સિંઘાનિયાએ  અલ્હાબાદ હાઈકોર્ટમાં  આગોતરા જામીન અરજી કરી

Prayagraj,તા.૧૪ પ્રયાગરાજઃ એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં આરોપી નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારના અન્ય સભ્યોએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. મળતી માહિતી મુજબ અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળા અનુરાગ સિંઘાનિયા અને સસરા સુશીલ સિંઘાનિયાએ ધરપકડથી બચવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ આગોતરા જામીન અરજી અલ્હાબાદ હાઈકોર્ટની […]

Allahabad High Court સંભલ કેસની તપાસને લઈને દાખલ કરેલી અરજી ફગાવી

Allahabad ,તા.૪ ઉત્તર પ્રદેશના સંભલ કેસની તપાસ અંગે દાખલ કરવામાં આવેલી પીઆઈએલ અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં એસઆઇટી અને સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવી હતી. જો કે, અરજદારે અરજી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો, જેના આધારે કોર્ટે તેને ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે સરકારે આ મામલે પહેલાથી જ એક ન્યાયિક કમિશનની રચના કરી છે, […]

સ્ત્રી અને પુરૂષ વચ્ચે લગ્નની લઘુત્તમ વયમાં તફાવત એ પિતૃસત્તાત્મક વ્યવસ્થાની નિશાની

લગ્ન માટે લઘુત્તમ ઉંમરમાં પુરુષોને ત્રણ વર્ષ વધુ સમય આપવો અને મહિલાઓને તેનો ઇનકાર કરવો એ સમાનતાની વિરુદ્ધ Allahabad, તા. ૭ સ્ત્રી અને પુરૂષ વચ્ચે લગ્નની લઘુત્તમ વયમાં તફાવત એ પિતૃસત્તાત્મક વ્યવસ્થાની નિશાની છે. અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે ભારતમાં પુરૂષ માટે લગ્નની લઘુત્તમ ઉંમર ૨૧ વર્ષ […]

‘લાગે છે કળીયુગ આવી ગયો…’, 80 અને 76 વર્ષના દંપતીના ગુજરાન ભથ્થાં કેસમાં High Court ની ટિપ્પણી

Allahabad,તા,25 અલ્હાબાદ હાઈકોર્ટે વૃદ્ધ દંપતીની વચ્ચે ગુજરાન ભથ્થાંને લઈને ચાલી રહેલી લાંબી કાયદાકીય લડત અંગે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું, લાગે છે કે કળયુગ આવી ગયો છે અને આવી કાયદાકીય લડત ચિંતાનો વિષય છે. મામલો અલીગઢનો છે. ત્યાં 80 વર્ષના મુનેશ કુમાર ગુપ્તા આરોગ્ય વિભાગમાં સુપર વાઈઝરના પદ પરથી રિટાયર થઈ ગયા છે. તેમની […]

‘પોકર અને રમી જુગાર નહીં, સ્કીલની રમત છે’, Allahabad High Court’ નું નિવેદન ભારે ચર્ચામાં

Allahabad,તા.05 અલ્લાહાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, ‘પોકર (પત્તાની રમત) અને રમી જુગાર નથી. પરંતુ સ્કીલની રમત છે.’ મેસર્સ ડી.એમ. ગેમિંગ પ્રાઈવેટ લિમિટેડની અરજી પર જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ મંજીવ શુક્લની બેન્ચે આ આદેશ આપ્યો છે. જાણો શું છે મામલો અહેવાલો અનુસાર, ભારતના બંધારણની કલમ 226 હેઠળ મેસર્સ ડી.એમ. ગેમિંગ પ્રાઈવેટ […]

Allahabad High Court કોંગ્રેસની ’ખટખત’ યોજના પર દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી

Allahabad,તા.૨૦ અલ્હાબાદ હાઈકોર્ટે ’ઘર ઘર ગેરંટી’ યોજના પર કોંગ્રેસની નિષ્ક્રિયતા અંગે ચૂંટણી પંચ સામે દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી દીધી છે. આ પીઆઈએલ લોકસભા ચૂંટણી દરમિયાન મહિલા મતદારો માટે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી ’ઘર ઘર ગેરંટી’ યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું કે અરજદારે અરજીમાં પોતાના વિશે કોઈ માહિતી આપી નથી. અરજદારની […]

ધાર્મિક સ્વતંત્રતાનો અર્થ ધર્માંતરણ કરવાની સ્વતંત્રતા નથી : Allahabad High Court

Allahabad, તા.૧૪ અલ્હાબાદ હાઈકોર્ટે ધાર્મિક સ્વતંત્રતા અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઑફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન એક્ટ ૨૦૨૧નો હેતુ તમામ વ્યક્તિઓને ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપવાનો છે. આ કાયદાનો હેતુ ભારતમાં ધર્મનિરપેક્ષતા(બિનસાંપ્રદાયિકતા)ની ભાવનાને જાળવી રાખવાનો છે. બંધારણ દરેક વ્યક્તિને તેમના ધર્મનું પાલન કરવાનો અને તેનો પ્રચાર કરવાનો મૂળભૂત અધિકાર […]

ગર્ભપાત કરાવવો કે ન કરાવવો એ મહિલાનો નિર્ણય છે,Allahabad High Court

Allahabad,તા.૨૫ તે મહિલાનો નિર્ણય છે કે તે પ્રેગ્નન્સી ચાલુ રાખવા માંગે છે કે ગર્ભપાત કરાવે છે.’ અલ્હાબાદ હાઈકોર્ટે ૧૫ વર્ષની ગર્ભવતી દુષ્કર્મ પીડિતાના કેસમાં આ વાત કહી. જસ્ટિસ શેખર બી. જસ્ટિસ સરાફ અને મંજીવ શુક્લાની ખંડપીઠે પીડિતા અને તેના માતા-પિતાને ગર્ભાવસ્થાના ૩૨ અઠવાડિયામાં તબીબી જોખમો વિશે કાઉન્સેલિંગ કર્યા પછી ગર્ભાવસ્થા ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.કોર્ટે […]