PM નરેન્દ્ર મોદીને તેમના બારામતી મતવિસ્તારમાં ચૂંટણી રેલી કરવા માટે વિનંતી કરી નથી,Ajit Pawar

Maharashtra,તા.૮ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. કોઈપણ રીતે, રાજકીય ગલિયારામાં હલચલ વધી રહી છે. અહીં મહા વિકાસ આઘાડી અને મહાયુતિ ગઠબંધન વચ્ચે સ્પર્ધા છે. આ બંને ગઠબંધન વિશે એવી અટકળો છે કે બધુ બરાબર નથી. જો કે આ બધાની વચ્ચે એક અન્ય સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારામતીમાં […]

Maharashtra ના રાજકારણમાં ફરી બબાલ! નારાજ ડે. CM કેબિનેટની બેઠકમાંથી ઊભા થઈ નીકળી ગયા

Maharashtra,તા.11  મહારાષ્ટ્રમાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકની શરુઆતની 10 મિનિટમાં જ એનસીપી પ્રમુખ અને ઉપમુખ્યમંત્રી અજીત પવારે વોકઆઉટ કર્યું હતું. ફૂલટાઇમ કેબિનેટ બેઠકમાં એકબાજુ 38 મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. તો બીજી તરફ અજીત પવાર બેઠકમાંથી વહેલાં નીકળી જતાં વિપક્ષ સહિત અન્ય પક્ષો […]

‘મારે મુખ્યમંત્રી બનવું છે પણ Deputy CMથી આગળ જ નથી વધી રહ્યો..’ કદાવર નેતાનું દર્દ છલકાયું

Maharashtra,તા,26 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (અજિત જૂથ)ના વડા અજિત પવારે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પર ખુલીને વાત કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન તેણે કહ્યું કે ‘હું મુખ્યમંત્રી બનવા માંગું છું, પરંતુ વારંવાર ડેપ્યુટી સીએમના પદ પર અટકી જાવ છું.’ આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ એટલે કે એનસીપી, ભારતીય જનતા […]

‘હિંમત હોય તો સામે આવો, પછી બતાવું…’ Ajit Pawar કોને આપી ખુલ્લી ચેતવણી

Maharashtra,તા,03 4 ડિસેમ્બર 2023ના રોજ ‘નેવી ડે’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે 26 ઓગસ્ટે ભારે પવન ફૂંકતા તૂટી પડતાં વિવાદ થયો છે અને  સરકારે તાત્કાલિક પગલાં લીધાં અને આ ઘટના માટે માફી પણ માંગી છે. MVAએ ચલાવ્યું જૂતા […]

‘પગે પડીને માફી માગવા તૈયાર’ Shivajiની પ્રતિમા ધરાશાયી થતાં મહારાષ્ટ્ર સરકાર કેમ ડરી?

Maharashtra,તા.30 મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવાનો મુદ્દો રાજ્ય સરકાર માટે ભારે પડી રહ્યો છે. આ મુદ્દે સમગ્ર સરકાર જ બેકફૂટ પર આવી ગઈ છે અને કોઈપણ રીતે તેનાથી બચવાના પ્રયત્નમાં છે. ચૂંટણીની સિઝન પહેલા શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવાથી વિપક્ષને એક મુદ્દો મળી ગયો છે. આ જ કારણ છે કે સીએમ એકનાથ શિંદેએ […]

NDAમાં ખટપટ! નારાજ ડે.સીએમ આજે સરકાર સામે કરશે દેખાવ? માર્ગો પર કરશે આંદોલન

Maharashtra,તા.29  NCP આજે સમગ્ર મહારાષ્ટ્રમાં પોતાની જ શિંદે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તેનું કારણ પણ તેમણે જણાવ્યું છે, એનસીપીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાના મામલે પોતે એનસીપી રાજ્યભરમાં આંદોલન કરશે. સાથે જ એનસીપી પ્રમુખ અજિત પવારે પોતે પ્રતિમા પડવાની ઘટના પર રાજ્યની જનતાની માફી માગી હતી. દરમિયાન હવે અટકળો […]

છોકરીઓને હાથ લગાવનારને નપુંસક બનાવી દો : Ajit Pawar

રાજ્યની ભાજપ-શિવસેના-એનસીપી સરકાર મહિલાઓ પર અત્યાચાર કે ગુનો કરનારા કોઈપણ આરોપીને નહીં છોડે Mumbai, તા.૨૫ કોલકાતા, બદલાપુર બાદ આસામ સહિત દેશમાં વિવિધ રાજ્યો અને શહેરોથી દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ કે પછી મહિલા ઉત્પીડનના સમાચારોની ભરમાર થઈ ગઇ છે. ત્યારે દેશભરમાં આવી ઘટનાઓને લઈને ભારે આક્રોશની સ્થિતિ જોવા મળી રહી છે. રાજનેતાઓ પણ હવે આ મામલે […]

‘મને મુખ્યમંત્રી બનાવ્યો હોત તો આખી NCP..’, શિન્દે-ફડણવીસ સામે Ajit Pawar નું દર્દ છલકાયું!

Maharastra,તા.08 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે એક મોટો દાવો કરતાં કહ્યું કે જો ભાજપ અને શિવસેનાએ મને મુખ્યમંત્રી પદની ઑફર કરી હોત તો આખી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ને પોતાની સાથે લઈ આવ્યો હોત. વર્તમાન મુખ્યમંત્રીની આત્મકથા  ‘યોદ્ધા કર્મયોગી – એકનાથ સંભાજી શિંદે’ના વિમોચન પ્રસંગે પવારે રમૂજી સ્વરમાં કહ્યું કે રાજકારણમાં […]

શિંદે-અજિત સામે BJP દબાણમાં? પ્રદેશ પ્રમુખના નિવેદનથી સંકેત, સીટ વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી!

Maharashtra ,તા.03 મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે હજું સુધી તારીખનું એલાન નથી થયું પરંતુ તે પહેલા જ રાજ્યમાં રાજકીય હલચલ વધી રહી છે. સીટ વહેંચણીને લઈને મહાયુતિમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 15 ઓગષ્ટ સુધીમાં મહાયુતિની વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી થઈ જશે. NCP અજિત પવાર જૂથના રાષ્ટ્રીય […]

Maharashtra માં ભાજપ સાથે સીટની વહેંચણી પહેલા શિંદે-અજિતની પાવર ગેમ

મહારાષ્ટ્રમાં ભાજપે અજિત પવાર અને એકનાથ શિંદેને જે આશા સાથે લીધા હતા તેને સફળતા મળી નથી Maharashtra,તા.૨૯ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે ચેક-મેટની રમત શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને મુંબઈથી દિલ્હી સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી આ મામલો ઉકેલાયો નથી. આવી સ્થિતિમાં સીએમ […]