એકનાથ શિંદે સાહેબે કહ્યું હતું કે તેમને હળવાશથી ન લો,Ajit Pawar

New Delhi,તા.૨૪ દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એકનાથ શિંદેના હળવાશથી ન લેવાના નિવેદન પર કટાક્ષ કર્યો. તે જ સમયે, એકનાથ શિંદેએ પણ અજિત પવારને જવાબ આપ્યો છે. તાજેતરમાં મુંબઈમાં, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પાર્ટી કાર્યકર્તાઓના સંમેલન દરમિયાન કહ્યું હતું કે તેમને હળવાશથી ન […]

તમે મને વોટ આપ્યો છે તેનો અર્થ એ નથી કે તમે મારા માસ્ટર છો:Ajit Pawar

Maharashtra,તા.૬ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના તાજેતરના નિવેદનને લઈને હોબાળો થયો છે. તાજેતરમાં તેમણે પોતાના મતવિસ્તાર બારામતીમાં એક સભા દરમિયાન નિવેદન આપીને નવો વિવાદ ઉભો કર્યો હતો. અજિત પવારે કહ્યું કે તમે મને મત આપ્યો છે તેનો અર્થ એ નથી કે તમે મારા માસ્ટર છો. તેમના નિવેદન બાદ અજિત પવાર અને તેમની પાર્ટીની ટીકા શરૂ […]

Maharashtra માં All Is Not Well? 12 દિવસ પછી પણ 9 મંત્રીઓએ હોદ્દો નહીં સંભાળતાં ચર્ચા શરૂ

Maharashtra,તા.02 મહારાષ્ટ્રમમાં મહાયુતિએ સરકાર તો બનાવી લીધી પરંતુ, એવું લાગી રહ્યું છે કે ગઠબંધનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ચૂંટણી પહેલાંથી જ ચાલી રહેલો કથિત આંતરિક વિવાદ કેબિનેટ વિસ્તાર બાદ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 25 નવેમ્બરે 39 મંત્રીઓએ શપથ લીધા હતાં, પરંતુ હજુ સુધી 9 મંત્રીઓએ પોતાનું પદ નથી સંભાળ્યું. કહેવામાં આવી […]

Maharashtra માં કાકા-ભત્રીજા ફરી એકજૂટ થશે?, ઘણાની આવી જ ઇચ્છા

Maharashtra,તા.02 મહારાષ્ટ્રના રાજકારણમાં શું 360 ડિગ્રી ફરી જશે? જુલાઈ 2023માં અજિત પવારે એનસીપીના 40 ધારાસભ્યો સાથે પોતાના કાકા શરદ પવારની સામે બળવાનો ઝંડો ઊંચો કરતાં ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકારનો ભાગ બની ગયા હતા. ત્યારબાદ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કાકા-ભત્રીજાની વચ્ચે રાજકીય વર્ચસ્વની લડાઈ ચર્ચામાં રહી. હવે દોઢ વર્ષ બાદ શરદ પવાર અને અજિત પવારના એકજૂટ […]

ભુજબળને મંત્રી બનાવવામાં ન આવતા અજિત પવારના સમર્થકો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે

Maharashtra,તા.૧૮ એનસીપી (અજિત પવાર)ના નેતા છગન ભુજબળને મંત્રી બનાવવામાં ન આવતા મહારાષ્ટ્રમાં ઓબીસી સમુદાયમાં ભારે નારાજગી છે. સમર્થકોના ગુસ્સા અને વિરોધને જોઈને રાજ્યના ઓબીસી સમુદાયના અગ્રણી નેતા છગન ભુજબળે સમર્થકોને કહ્યું કે ડેપ્યુટી સીએમ અજિત પવાર વિરુદ્ધ બેનર લગાવવું બિલકુલ યોગ્ય નથી. આ સાથે તેમની તસવીરો પર ચપ્પલ ફેંકવા અને તેમની વિરુદ્ધ અપશબ્દો બોલવા, આ […]

ફડણવીસ સાથે વાત કરી છે. કેબિનેટનું વિસ્તરણ ૧૪ ડિસેમ્બરે થશે,Ajit Pawar

Maharashtra,તા.૧૨ શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે અજિત પવાર તેમના પરિવાર અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે દિલ્હીમાં શરદ પવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ બેઠક બાદ અજિત પવારનું નિવેદન સામે આવ્યું છે. અજિત પવારે કહ્યું- ’૧૨ ડિસેમ્બરે પવાર સાહેબનો જન્મદિવસ છે, તેથી અમે હંમેશા તેમને મળીએ છીએ, તે મુજબ અમે આજે તેમને શુભેચ્છા આપવા ગયા હતા. […]

Ajit Pawar શરદ પવારને મળવા પરિવાર સાથે પહોંચ્યા

New Delhi,તા.૧૨ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારનો આજે ૮૪મો જન્મદિવસ છે. શરદ પવાર દિલ્હીમાં છે અને તેમને સવારથી શુભકામનાઓ મળી રહી છે. આ દરમિયાન અજિત પવાર તેમના સમગ્ર પરિવાર સાથે દિલ્હી સ્થિત તેમના ઘરે તેમને અભિનંદન આપવા પહોંચ્યા હતા. અજિત પવારની પત્ની અને પુત્ર પણ હાજર હતા. એનસીપીના નેતાઓ પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, સુનિલ […]

CM BJP માંથી જ હશેઃ ડેપ્યુટી સીએમ એનસીપી-શિવસેનામાંથી બનશે,Ajit Pawar

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને ૭ દિવસ વીતી ગયા છે.હજુ સુધી સીએમ ચહેરા પર સસ્પેન્સ છે. Maharashtraતા.૧ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને ૭ દિવસ વીતી ગયા છે. ભાજપ, શિવસેના શિંદે અને એનસીપી અજિત પવાર જૂથ એટલે કે મહાયુતિએ ૨૮૮માંથી ૨૩૦ બેઠકો જીતી છે, પરંતુ હજુ સુધી સીએમ ચહેરા પર સસ્પેન્સ છે.દરમિયાન, ડેપ્યુટી સીએમ […]

Amit Shah ના નિવાસે એકનાથ શિંદે-અજીત પવાર – દેવેન્દ્ર ફડનવીસ પહોંચ્યા

New Delhi,તા.28 મહારાષ્ટ્રમાં ભાજપ નેતૃત્વના મોરચા મહાયુતીના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રીના મુદે સર્જાયેલી સ્થિતિનો જવાબ આજે સાંજ સુધીમાં મળી જાય તેવા સંકેત છે. છેલ્લા પાંચ દિવસના મુંબઈમાં રાજકીય દ્રશ્યો બાદ આજે હવે મહાયુતીના ત્રણેય અગ્રણીઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તથા બીજા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર દિલ્હી પહોંચ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને […]

Maharashtra માં અમે બધા રેકોર્ડ તોડી નાખ્યા : અજિત પવાર

Maharashtra, તા.૨૩ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન મહાયુતિએ શાનદાર જીત નોંધાવી છે. રાજ્યમાં ફરી એક વાર તેમની સરકાર બનતી દેખાઈ રહી છે. ૨૮૮ સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિને ૨૦૦થી વધારે સીટ મળી રહી છે. તો વળી મહાવિકાસ અઘાડીને ૭૦થી ઓછી સીટો મળી રહી છે. રાજ્યમાં બંપર જીત બાદ મહાયુતિમાં હવે સીએમ પદને લઈને મહામંથન શરુ […]