એર ઇન્ડિયાના ગેરવહીવટ ઉપર Shivraj Singh Chouhan ગુસ્સે થયા

New Delhi,તા.૨૨ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એર ઈન્ડિયાના ગેરવહીવટ પર નારાજગી વ્યક્ત કરી છે. શિવરાજનો ગુસ્સો એટલો વધી ગયો કે તેમણે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ શેર કર્યું. શિવરાજ સિંહ ચૌહાણ એર ઈન્ડિયાની ફ્લાઇટ દ્વારા ભોપાલથી દિલ્હી આવી રહ્યા હતા. દરમિયાન, તેમને ફાળવવામાં આવેલી સીટ તૂટી ગઈ અને ડૂબી ગઈ. તેને તેના પર […]

ફ્લાઇટમાં WiFi કેવી રીતે કામ કરે છે ?

New Delhi,તા.16 એર ઈન્ડિયાએ તાજેતરમાં તેની ફ્લાઈટ્સમાં વાઈફાઈ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આવું કરનાર તે દેશની પ્રથમ એરલાઈન કંપની છે. જોકે એલોન મસ્કની કંપની સ્ટારલિંક પણ તેની તૈયારી કરી રહી હતી. પરંતુ એર ઈન્ડિયાએ સ્ટારલિંકના આગમન પહેલાં જ તેનાં હવાઈ મુસાફરો માટે આ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી.   એર ઈન્ડિયા હાલમાં […]

Air India ની કેટલીક ડોમેસ્ટિક ફલાઈટમાં હવે Wi-Fi ની સુવિધા મફત આપવામાં આવશે

New Delhi,તા.2તાતા જૂથની માલિકીની એરઈન્ડિયાએ હવે એની ડોમેસ્ટિક ફલાઈટોમાં પ્રવાસીઓને ઈનફલાઈટ વાઈ-ફાઈની સુવિધા આપવાની શરૂઆત કરી છે.અને આવું કરનારી દેશમાં આ પહેલી એરલાઈન છે. આ સંદર્ભે એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, ડોમેસ્ટિક રૂટો પર એરબસ એ350 બોઈંગ 787-9 અને કેટલીક એરબસ એ 321 એનઈઓ એરક્રાફટમાં આ સુવિધા પ્રવાસીઓને મળી શકશે. આમ ડોમેસ્ટિક સેકટરમાં એર ઈન્ડિયાએ […]

America જતી એર ઈન્ડિયાની ૬૦ ફ્લાઈટ રદ, પ્લેનની અછતને કારણે એરલાઈને નિર્ણય લીધો

New Delhi,તા.૩૧ એરક્રાફ્ટની અછતને કારણે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને અમેરિકા વચ્ચે એર ઈન્ડિયાની લગભગ ૬૦ ફ્લાઈટ્‌સ રદ રહેશે. જે ફ્લાઈટ્‌સ રદ કરવામાં આવી છે તેમાં સાન ફ્રાન્સિસ્કો અને શિકાગોની ફ્લાઈટ્‌સનો સમાવેશ થાય છે.એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે કેટલીક ફ્લાઈટ્‌સ રદ કરવામાં આવશે, પરંતુ તેમની ચોક્કસ સંખ્યા અને ગંતવ્ય વિશે માહિતી આપી […]

Bangladesh હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઈટને પણ અસર

New Delhi,તા.06 બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં પાંચમી ઓગસ્ટે વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત આવી ગયા છે. ત્યારે બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. […]

Air India તેલ અવીવથી તમામ ફ્લાઇટ્સ આઠ ઓગસ્ટ સુધી સસ્પેન્ડ

New Delhi, તા.02 ટાટા ગ્રૂપની એરલાઈન કંપની એર ઈન્ડિયાએ પોતાના મુસાફરો માટે એક જરૂરી માહિતી જારી કરી છે. એર ઈન્ડિયાએ શુક્રવારે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે. એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટમાં જારી સંકટ વચ્ચે ઈઝરાયલના તેલ અવીવથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાએ કહ્યું […]

Mumbai માં ભારે વરસાદના કારણે Indigo, Air India, Spice Jet flights કેન્સલ, એરપોર્ટ પર ફસાયા મુસાફરો

Mumbai,તા.25  મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે સાથે જ મુંબઈ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ પર વરસાદની અસર જોવા મળી રહી છે. જેના કારણે મુંબઈ એરપોર્ટ પર સેંકડો મુસાફર પરેશાન છે. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી સતત અને ભારે વરસાદના કારણે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ફ્લાઈટ સંચાલન ગંભીરરીતે ખોરવાઈ ગયું છે […]