‘મારું સપનું છે કે હું લગ્ન ના કરું, સંબંધોથી મને ડર લાગે છે’,Adah Sharma
Mumbai,તા.12 એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ ‘કેરલા સ્ટોરી’ બ્લોકબસ્ટર રહી હતી. બોક્સ ઓફિસ પર તેણે ધૂંઆધાર કમાણી કરી હતી. તે બાદ આ સુશાંત સિંહ રાજપૂતનું ઘર ખરીદવાને લઈને ચર્ચામાં રહી.હવે પોતાના એક નિવેદનને લઈને આ ચર્ચામાં આવી છે. અદાથી લગ્ન કરવાને લઈને સવાલ કરવામાં આવ્યો. તેની પર તેણે કહ્યું કે ‘હું લગ્ન કરવા માગતી નથી. મારું […]